તાનસેન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 42.108.203.72 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું છબી. સબસ્ટબ. સુધારાઓ.
લીટી ૧:
[[File:Akbar and Tansen visit Haridas.jpg|thumb|250px|right|તાનસેનને સ્વામી હરિદાસથી સંગીત શીખતો નિહાળતો અકબર, ચિત્ર ઇ.સ. ૧૭૫૦]]
ભારતીય [[શાસ્ત્રીય સંગીત]]ના મહાનતમ ગાયકોમાં '''તાનસેન'''નું નામ ગણવામાં આવે છે. તેઓ શહેનશાહ [[અકબર]]ના નવરત્નોમાંના એક હતા.
'''તાનસેન''' ‌(આશરે ૧૫૦૦ - ૧૫૮૬) ભારતીય [[શાસ્ત્રીય સંગીત]]ના મહાનતમ ગાયકોમાંનો એક ગણાય છે. તે શહેનશાહ [[અકબર]]ના નવરત્નોમાંના એક હતો. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.
 
તાનસેનનો [[ગુજરાત]] સાથેનો નાતોસંબંધ પણ હતોજાણીતો છે. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને રાગ દિપક ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા[[ હિન્દુસ્તાન]]માં ફર્યાફર્યો, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]નાગુજરાતના એક સમયના પાટનગર [[વડનગર]] ખાતે રહેતી બે બહેનોએ રાગ મલ્હાર ગાઇ તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી. આ બહેનોનાં નામ ''તાના'' અને ''રિરિ'' હતાં. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.
 
{{સબસ્ટબ}}
{{સ્ટબ}}
 
[[શ્રેણી:શાસ્ત્રીય સંગીત]]