જૈન ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જોડણી સુધારી
No edit summary
લીટી ૧૫:
ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃત ચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યા[[શ્રેણી:ધર્મ]]
 
જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સથે વિશેષ સમન્વય ધરાવે છે. ઈતિહાસ અને પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ તીર્થન્કર આદેશ્વર ભગવાન બાદ ૨૩ તીર્થંકર થઇ ગયા. ભગવાન મહવીર આશરે ૨૬૦૦ વર્ષ પુર્વે થયી ગયા એમ શસ્ત્ર તથા માન્ય ઇતિહાસ જનાય છે.
 
 
[[શ્રેણી:ધર્મ]]