ઈન્દુલાલ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''ઈન્દુલાલ ફુલચંદ ગાંધી''' એ એક જાણીતા [[ગુજરાતી સાહિત્યકારો|ગુજરાતી સાહિત્યકાર]] છે. તેમનો જન્મ [[ડિસેમ્બર ૮| ૮ ડિસેમ્બર]], ૧૯૧૧ના રોજ [[મકનસર (તા. મોરબી)|મકનસર]] ખાતે થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયિક કાર્યો કરેલા. એમનું અવસાન [[જાન્યુઆરી ૧૦|૧૦ જાન્યુઆરી]], ૧૯૮૬ના દિવસે થયું હતુંહતા.
 
તેમનો જન્મ [[ડિસેમ્બર ૮|૮ ડિસેમ્બર]], ૧૯૧૧ના રોજ [[મકનસર (તા. મોરબી)|મકનસર]] ખાતે થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, [[આકાશવાણી]]માં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયિક કાર્યો કરેલા. એમનું અવસાન [[જાન્યુઆરી ૧૦|૧૦ જાન્યુઆરી]], ૧૯૮૬ના દિવસે થયું હતું.
== પદ્યરચનાઓ ==
 
== સાહિત્ય સર્જન ==
આંધળી માનો કાગળ, તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ધનુરદોરી, ભાણી, ઉન્મેષ, પથ્થર ના પારેવા વગેરે તેમના કાવ્યગ્રંથો છે.