વિકિપીડિયા:સંદર્ભ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
અણહિલ એક વીર પરાક્રમી ભરવાડ હતો.વનરાજ ચાવડા ને પોતાનું રાજ્ય પાછું મેળવવામાં ભરવાડોએ ખૂબ મદદ કરી હતી.અણહિલના નામ પરથી જ વનરાજે "અણહિલવાડ પાટણ" નામનું એક શહેર વસાવ્યું હતું.અને તેને જ પોતાની રાજધાની સ્થાપી હતી.જે હાલનું પાટણ શહેર મોજૂદ છે.
વિકિપીડિયામાં લખાયેલા વિધાનોની પ્રમાણિતતા સ્થાપિત કરવા માટે જ્યાંથી આ વિગત મેળવાયેલ હોય તેનો '''સંદર્ભ આપવો''' જરૂરી છે. (એ જરૂરી નથી કે હંમેશા મુળ સંદર્ભ જ અપાય), પ્રકાશિત કે અપ્રકાશિત. ગ્રંથસુચિક સત્યાર્થતા માટે પુસ્તક, લેખ, વેબપેજ કે અન્ય અપ્રકાશિત સંદર્ભ આપી શકાય. બંન્ને પ્રકારનાં સંદર્ભો કરાયેલા વિધાનને સ્પષ્ટ કરે તેવી પૂરતી માહિતી ધરાવતા હોવા જોઇએ. વૈજ્ઞાનિક પ્રમાણિતતા, કાનુની પ્રમાણિતતા, પૂર્વ કલા, અને માનવીયતા માટે વિવિધ પ્રમાણિતતા પ્રણાલી અને શૈલી વપરાય છે.
 
અણહિલ એક વીર પરાક્રમી ભરવાડ હતો.વનરાજ ચાવડા ને પોતાનું રાજ્ય પાછું મેળવવામાં ભરવાડો એ મદદ કરી હતી.
 
== સંદર્ભ કેવી રીતે આપવો ==