વેદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) માહિતિ અને સંદર્ભ ઉમેરો કર્યો. |
Snehrashmi (ચર્ચા | યોગદાન) આવૃતિ ?? |
||
લીટી ૧:
[[File:Rigveda MS2097.jpg|thumb|300px|''ઋગ્વેદ'' હસ્તપ્રત, [[દેવનાગરી]] લિપીમાં.]]
[[File:Atharva-Veda samhita page 471 illustration.png|thumb|upright=1.2|અથર્વવેદ હસ્તપ્રત, [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં.]]
'''વેદ''' એટલે વૈદિક સાહિત્ય. વેદ [[હિંદુ ધર્મ]]ના મુખ્ય આધારસ્તંભ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલ છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.<ref name="
વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. રચનાકાળની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે.
લીટી ૯:
(૨). ઉત્તર વૈદિક કાળ. (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦)
ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ મનાય છે. જ્યારે શેષ અન્ય વેદ, સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે.<ref name="
|