વીરથવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
 
અંહી આવેલી આશ્રમશાળામાં [[ખજુરી]]નું વન ઊભું કરવામાં આવ્યું છે, જેમાંથી [[નીરો|નીરા]]નું ઉત્પાદન મળે છે. અંહીની સ્વરાજ આશ્રમ, આહવા દ્વારા સંચાલિત આશ્રમશાળામાં ખેતીવાડીને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત બુનિયાદી શિક્ષણ મળે છે.<br>
આ ગામની બાજુમાંથી [[ગિરા નદી]] પસાર થાય છે, આ નદી [[પુર્ણા નદી (ગુજરાત)]]ની ઉપનદી છે.<br>
આ ગામ [[આહવા]]થી [[નવાપુર તાલુકો(જિ. નંદરબાર) |નવાપુર]] જતા માર્ગ પર આવેલું છે. વળી [[સોનગઢ]]થી [[ઓટા(સોનગઢ)|ઓટા]] જતો માર્ગ પણ અંહીથી એકાદ કિલોમિટર દક્ષિણ દિશામાં જતાં મળી જાય છે.
 
{{સ્ટબ}}