તૌરાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:205:C80B:73DF:6E32:54CF:8969:A95C (talk) દ્વારા કરેલ ફેરફારોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૧:
{{સ્ટબ}}
'''તૌરાત''' ([[અરબી ભાષા|અરબી]]: توراة), એ [[ઇસ્લામ]] અને [[યહૂદી ધર્મ]]નું ધર્મ પુસ્તક છે. તૌરાત શબ્દનો અર્થ અરબી ભાષામાં 'કાયદો' તેમ થાય છે, જ્યારે [[હિબ્રુ ભાષા]]માં (તોરાહ) તેનો અર્થ 'સુચનો' તેવો થાય છે. યહૂદી ધર્મ એ પયગંબર અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ઇશ્વર દ્વારા તેના પ્રિય [[પયગંબર મુસા]] (મોઝિઝ) મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. આ ધર્મ પુસ્તકની વાતોનો [[કુરાન]]માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. [[કુરાન]]માં કુલ ચાર પુસ્તકોની વાત છે, [[સફૂહ એ ઈબ્રાહિમી]], તૌરાત, [[જબૂર]] અને [[ઈંજીલ]]. મુસલમાનો તૌરાતને ઇશ્વર દ્વારા આપવામાં આવેલું ધર્મ પુસ્તક માને છે, કારણકે અલ્લાહે પોતેજ પયગંબર મુસા થકી આ પુસ્તક લખ્યું હોવાનું મનાય છે. તેમાં [[દશ આજ્ઞાઓ]] (Ten Commandments) છે, જે પયગંબર મુસાને અલ્લાહે [[તુર પહાડ]] (કોહે તુર) પર આપી હતી.
 
 
 
 
==કુરાનમાં તૌરાત==
કુરાનમાં ''તૌરાત'' શબ્દ અઢાર વખત અને [[પયગંબર મુસા]]નું નામ ૧૩૬ વખત ઉલ્લેખાયેલું છે.
વખત અને [[પયગંબર મુસા]]નું નામ ૧૩૬ વખત ઉલ્લેખાયેલું છે.
 
==બાહ્ય કડીઓ==