જૈન ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Devang.shah (ચર્ચા | યોગદાન) No edit summary |
નાનું Cleanup and minor corrections |
||
લીટી ૧:
[[મહાવીર સ્વામી]] એ આ
આ ધર્મ ના બે સંપ્રદાય છે, [[શ્વેતાંબર]] અને [[દિગંબર]]. [[શ્વેતાંબર]] સંપ્રદાયની માન્યતા અનુસાર
▲[[શ્વેતાંબર]] સંપ્રદાયની માન્યતા અનુસાર તેમને યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ અયોજ્જા હતુ. જ્યારે [[દિગંબર]] સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમને બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમને માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
દિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:
Line ૧૩ ⟶ ૧૨:
ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુકાળ પડવાનો છે. તેથી તેમણે દુકાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ [[ભારત]] તરફ ગમન કર્યું. તેમના પછી પરંપરામાં
ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃત ચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો
જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સથે વિશેષ સમન્વય ધરાવે છે.
[[શ્રેણી:ધર્મ]]
[[શ્રેણી:ધર્મ]]
|