જૈન ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Cleanup and minor corrections
લીટી ૧:
[[મહાવીર સ્વામી]] એ આ ધર્મ નાધર્મના સ્થાપક ત્રીકેતરિકે ૨૪ મા૨૪મા તીર્થંકર હ્તાહતા તથા, પ્રથમ તિર્થંકર તરિકે આદેશ્વર ભગવાનનિઇ ગણના થાય છે. તેઓઆશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર, અહિંસાના જીવતા જાગતા પ્રતિક હતા. તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ [[જૈન ધર્મ]]નાધર્મના ચોવીસમાં [[તીર્થંકર]] તરીકે પૂજાય છે. નાનપણથી જ નિડર એવા મહાવીર સ્વામીનુ બાળપણ મહેલમાં વિત્યુ.
 
આ ધર્મ ના બે સંપ્રદાય છે, [[શ્વેતાંબર]] અને [[દિગંબર]]. [[શ્વેતાંબર]] સંપ્રદાયની માન્યતા અનુસાર તેમનેતેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ અયોજ્જા હતુહતું. જ્યારે [[દિગંબર]] સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમનેતેમણે બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમનેતેમણે માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ ધર્મ ના બે સંપ્રદાય છે.[૧][[શ્વેતાંબર]], [૨][[દિગંબર]]
[[શ્વેતાંબર]] સંપ્રદાયની માન્યતા અનુસાર તેમને યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ અયોજ્જા હતુ. જ્યારે [[દિગંબર]] સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમને બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમને માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
 
દિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:
Line ૧૩ ⟶ ૧૨:
 
ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુકાળ પડવાનો છે. તેથી તેમણે દુકાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ [[ભારત]] તરફ ગમન કર્યું. તેમના પછી પરંપરામાં
ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃત ચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યા[[શ્રેણી:ધર્મ]]રચ્યાં.
 
જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સથે વિશેષ સમન્વય ધરાવે છે. ઈતિહાસ અને પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ તીર્થન્કર આદેશ્વર ભગવાન બાદ ૨૩ તીર્થંકર થઇ ગયા. ભગવાન મહવીર આશરે ૨૬૦૦ વર્ષ પુર્વે થયી ગયા એમ શસ્ત્ર તથા માન્ય ઇતિહાસ જનાય છે.
 
જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સથે વિશેષ સમન્વય ધરાવે છે.
 
[[શ્રેણી:ધર્મ]]
 
[[શ્રેણી:ધર્મ]]