ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Biplab Anand (talk) દ્વારા કરેલ ફેરફારોને 2402:3A80:E41:8075:CD47:ACC3:8994:4946 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨:
 
== પાકૃતિક રચનાઓ ==
[[Fileચિત્ર:India Gujarat physical.svg|thumb|300px|ગુજરાતનો ભૌગોલિક નકશો]]
[[Fileચિત્ર:Rann of Kutch - White Desert.jpg|320x240px|thumb|કચ્છનું રણ]]
''વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર''ના મત મુજબ ગુજરાતની ભૂગોળ પાંચ પાકૃત્તિક રચનાઓમાં વહેંચાયેલી છે:<ref>Wikramanayake, Eric; Eric Dinerstein; Colby J. Loucks; et al. (2002). ''Terrestrial Ecoregions of the Indo-Pacific: a Conservation Assessment.'' Washington, DC: Island Press.</ref>
* સિંધુ નદીનો મુખપ્રદેશ-અરબી સમુદ્રના મેંગ્રૂવ [[કચ્છનો અખાત|કચ્છના અખાત]] અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]માં જોવા મળે છે તેમજ [[પાકિસ્તાન]]ના [[સિંધ]] પ્રાંતની સરહદ નજીક પણ જોવા મળે છે.
લીટી ૪૦:
 
== દરિયા કિનારો ==
ગુજરાત લગભગ ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીનો દરિયાકિનારો લગભગ ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો ધરાવે છે અને તે ક્ષારીય કાદવ કીચડ ધરાવે છે, જે ખેતી પર ખરાબ અસર કરે છે. ગુજરાતનો દરિયાકિનારે ૪૦૪૨ જેટલાં બંદરોનો વિકાસ થયો છે.<ref>{{cite book|title=ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ|author=પ્રા. મંજુલાબેન બી. દવે-લેન્ગ|publisher=યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ|location=[[અમદાવાદ]]|ISBN=978-93-81265-83-3|edition=૧૦|page=૨૭-૨૮}}</ref>
 
=== સમુદ્ર કિનારાઓ ===
[[Fileચિત્ર:Mandvi Beach.jpg|320x240px|thumbnail|right|માંડવી સમુદ્ર કિનારો, કચ્છ]]
* [[અહમદપુર માંડવી બીચ|અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો]] - ગુજરાતના અહેમદપુર-માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતના સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે.
* ચોરવાડ સમુદ્ર કિનારો - ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે [[જુનાગઢ]] શહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.