ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
ખોટી માહિતી સુધારીને લખી સે. કર્ણદેવ વાઘેલા ના બદલે કર્ણદેવ સોલંકી આવે આ માહિતી મેં સુધારી સે. આગળ કોઈ સુધરે એને ધ્યાન રાખવું.ઇતિહાસ ચેક કરિન લખજો.હલપલદેવજી કર્ણદેવ સોલંકી ના સમય મો થઈ ગયા. અને ખબર ના હોય તો પાટડી ની મુલાકાત લેતા આવો. ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
કર્ણદેવ વાઘેલા ના બદલે કર્ણદેવ સોલંકી કર્યું.જે સમયગાળા અને ઇતિહાસ ના સંદર્ભ મો સાચુજ સે. ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૫:
==ઇતિહાસ અને વાયકાઓ==
[[File:Harapaldev jhala with his wife shaktima.jpg |thumb|હરપાલદેવ અને તેમના પત્ની શક્તિમા, [[ખેરાલી (તા. વઢવાણ)|ખેરાલી]], સુરેન્દ્રનગરના મંદિરમાં]]
ઝાલા વંશની શરૂઆત માર્કંડ ઋષીના યજ્ઞથી થઈ હતી.<ref>{{Cite book|url=http://archive.org/details/annalsantiquitie01todj|title=Annals and antiquities of Rajasthan, or The central and western Rajput states of India|last=Tod|first=James|last2=Crooke|first2=William|date=૧૯૨૦|publisher=London, New York : H. Milford, Oxford University Press|year=|isbn=|location=|pages=}}</ref> હરપાલદેવ મકવાણા ઝાલાઓના મૂળ પુરુષ હતા. જેમણે [[કર્ણદેવ સોલંકી|બાબરભૂત]] ને હરાવ્યો હતો. મળતી કથા અનુસાર હરપાલદેવે એક દિવસ બે ઘેટાંની બલી દેવીને આપી. દેવીએ પરીક્ષા કરવા પોતાનો હાથ લંબાવ્યો માટે હરપાલ દેવે પોતાનાં શરીરમાંથી લોહી આપ્યું. પ્રસન્ન દેવીએ વરદાન માંગવા કહ્યું માટે હરપાલ દેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો. દેવીએ કહ્યું કે તમે પ્રતાપસિંહ સોલંકીનાં દીકરી શક્તિસ્વરૂપા બસંતીદેવી સાથે વિવાહ કરો. હરપાલ દેવે શક્તિ સાથે વિવાહ કર્યાં.
==સાંપ્રત સાહિત્યમાં ઉલ્લેખ==
|