ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
કર્ણદેવ વાઘેલા ના બદલે કર્ણદેવ સોલંકી કર્યું.જે સમયગાળા અને ઇતિહાસ ના સંદર્ભ મો સાચુજ સે. ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
નાનું Tejendrasinh k darbar (talk) દ્વારા કરેલ ફેરફારોને Harshil169 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૫:
==ઇતિહાસ અને વાયકાઓ==
[[File:Harapaldev jhala with his wife shaktima.jpg |thumb|હરપાલદેવ અને તેમના પત્ની શક્તિમા, [[ખેરાલી (તા. વઢવાણ)|ખેરાલી]], સુરેન્દ્રનગરના મંદિરમાં]]
ઝાલા વંશની શરૂઆત માર્કંડ ઋષીના યજ્ઞથી થઈ હતી.<ref>{{Cite book|url=http://archive.org/details/annalsantiquitie01todj|title=Annals and antiquities of Rajasthan, or The central and western Rajput states of India|last=Tod|first=James|last2=Crooke|first2=William|date=૧૯૨૦|publisher=London, New York : H. Milford, Oxford University Press|year=|isbn=|location=|pages=}}</ref> હરપાલદેવ મકવાણા ઝાલાઓના મૂળ પુરુષ હતા. જેમણે [[
==સાંપ્રત સાહિત્યમાં ઉલ્લેખ==
ગુજરાતી નવલકથા '[[કરણ ઘેલો|કરણઘેલો]]' (લેખક: [[નંદશંકર મહેતા|નંદશંકર]] મહેતા) માં નીચે મુજબ વર્ણન મળે છે:
<blockquote>જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો [[કર્ણદેવ સોલંકી]] પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિ વડે બંધાઈ શકે નહી, માટે જે અદ્દભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી. એ પ્રમાણે જ્યારે તે બે વાતચિત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુવે છે તો એક હાથી છુટો પડી મદોન્મત્ત થઈ, દોડતો તેમણે જોયો, આ વખતે બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં, મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છુંદતો છુંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સુંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગતળે ચગદી નાંખવાની તૈયારીમાં હતો, એટલામાં તુરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કીધો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તુરત ઉગારી દીધાં. હરપાલદેેેવ એ આ વાતનું હમેશાં સ્મરણ રહે એ માટે તે ત્રણે છોકરાઓનું નામ ઝાલા (પકડયા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.<ref>{{Cite web|url=https://gu.m.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%98%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AB%A7%E0%AB%AC|title=કરણ ઘેલો/પ્રકરણ-૧૬ - વિકિસ્રોત|last=|first=|date=|website=gu.wikisource.org|publisher=|language=|accessdate=૧૫ ઓગસ્ટ ૨૦૧૭}}</ref></blockquote>▼
▲<blockquote>જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો
*'''માંડલીક મહાકાવ્ય'''માં સૌ પ્રથમવાર '''ઝલ્લેશ્વર''' શબ્દ ભીમસિંહ ઝાલા માટે પ્રયોજાયો હતો જેમને રા' માંડલીકની પુત્રી ઉમાદે સાથે લગ્ન કર્યા હતા.
|