શકુની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું રોબોટ ઉમેરણ: ml:ശകുനി; cosmetic changes
લીટી ૫:
 
આમ- ઘણાં લોકો તેને કુરુક્ષેત્રના યુદ્ધનો કારણ માને છે.
== ચોસર ==
[[Imageચિત્ર:Sangkuni-kl.jpg|thumb|Shakuni in Javanese [[Wayang]]]]
 
જ્યારે પાંડવોને હસ્તિનાપુરનો બંજર ભાગ આપવામાં આવ્યો- ત્યારે તેમેણે મૂબ મહેનત અને કષ્ટ વેઠી તે બંજર અને શુષ્ક જમીનને એંદ્રપ્રસ્થ નામના એક સુંદર શહેરમાં રુપાંતરીત કરી. તુરંત જ આ શહેરની ખ્યાતી ચારે બાજુ ફેલાઈ અને ખુદ દુર્યોધન તેમનો મહેલ જોવા આવ્યો. તેણે પાણીને જમીન સમજી તેની ઉપર મુક્યો અને પાણીમાં પડી ગયો. આ જોઈ પાંડવોની પત્ની- દ્રૌપદી ખડખડાટ હસી પડી અને અંધ પિતાનો અંધ પુત્ર કહી તેનું અપમાન કર્યું. ક્રોધિત દુર્યોધન હસ્તિનાપુર પાછો ફર્યો. ભત્રિજાની મન૰ સ્થિતી સમજી પાંડવોને ઈંદ્રપ્રસ્થમાંથી હાંકી કાઢવાની ચતુર યોજના ઘડી કાઢી. તેણે પાંડવોને દુર્યોધન સાથે તેની પોતાની નિગરાનીમાં મૈત્રીપૂર્ણ ધૃતક્રિડાની રમત રમવા બોલાવ્યાં. જ્યારે રમત શરુ થઈ ત્યારે તેણે યુધિષ્ઠીરની દ્રુત વિજયની લાલસાતને તીવ્ર બનાવવા તેને નાની નાની રમતો જીતવા આપી. થોડીજ વારમાં શકુનીએ પોતાની કળા કામે લગાડી અને યુધિષ્ઠીરની લાલસાને લગામ આપી શકાય તે પહેલા તેઓ પોતાની સંપત્તિ અને રાજ્ય હારી ચૂક્યા હતાં. પચી શકુનીએ લાલચ આપી કે જો તે પોતાના ભાઈઓને દાવ પર લગાડે તો યુધિષ્ઠીરે ગુમાવેલું બધું તે જીતી શકે છે. જ્યારે જ્યારે યુધિષ્ઠીરે રવમવાનું છોડવાનો વિચાર કર્યો ત્યારે તેણે ટોણાં મારી તેને રમવા ઉત્તેજીત કર્યો. અન્ય બે દાવમાં યુધિષ્ઠીર તેના ભાઈ અને તેની પત્ની- દ્રૌપદીને પણ હારી ચૂક્યો- અને દુર્યોધનનો પ્રતિશોધ પૂર્ણ થયો.
લીટી ૧૪:
 
 
[[Categoryશ્રેણી:પૌરાણિક પાત્રો]]
 
{{મહાભારત}}
લીટી ૨૧:
[[id:Sangkuni]]
[[jv:Sangkuni]]
[[ml:ശകുനി]]
[[su:Sangkuni]]
[[ta:சகுனி]]