જયપ્રકાશ નારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૧:
૧૯૪૭થી ૧૯૫૩ દરમિયાન જયપ્રકાશ ભારતીય રેલવેના સૌથી મોટા શ્રમિક સંઘ ''અખિલ ભારતીય રેલકર્મી મહાસંઘ''ના અધ્યક્ષપદે રહ્યા હતા.<ref name="Bear">{{cite book|title= Lines of the Nation: Indian Railway Workers, Bureaucracy, and the Intimate Historical Self |url=https://books.google.com/books?id=ChDDThfsVFcC&pg=PA231&lpg=PA231|publisher = Columbia University Press|page =231|year=2007|last=Bear|first=Laura|isbn = 9780231140027}}</ref>
 
==કટોકટી==
[[ઇન્દિરાઈન્દિરા ગાંધી]]ને ચૂંટણી કાયદાઓના ઉલ્લંઘન માટે હૈદરબાદ ઉચ્ચ ન્યાયાલય દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યા. નારાયણે ઇન્દિરાના રાજીનામાની માંગ કરી સાથે પોલીસ તથા સૈન્યને અસંવૈધાનિક અને અનૈતિક આદેશોની અવહેલના કરવા માટે આહ્‌વાન કર્યું. તેમણે સામાજીક પરિવર્તનના એક કાર્યક્રમમાં ''સંપૂર્ણ ક્રાંતિ''ની હાકલ કરી. જેના તુરંત બાદ શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ની મધ્યરાત્રિએ દેશમાં કટોકટીની ઘોષણા કરી. [[મોરારજી દેસાઈ]], વિપક્ષી નેતાઓ તેમજ તેમના પક્ષના અસંતુષ્ટ સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી.
 
જયપ્રકાશ નારાયણે રામલીલા મેદાનમાં ૧,૦૦,૦૦૦ લોકોની ભીડને સંબોધિત કરતાં રામધારીસિંહ ''દિનકર''ની કવિતા ''સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ...''નું ગાન કર્યું.<ref>{{cite news |url= http://www.hinduonnet.com/2001/05/16/stories/05162523.htm |title = Obligations of a lameduck |author = Harish Khare |publisher =The Hindu |date = 16 May 2001 |accessdate= 2 January 2009 |url-status = live |archiveurl = https://web.archive.org/web/20090720063610/http://www.hinduonnet.com/2001/05/16/stories/05162523.htm|archivedate = 20 July 2009 |df = dmy-all