અંજલિ ખાંડવાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૩:
| onlysourced = no
}}
'''અંજલિ ખાંડવાળા''' (૧૯૪૦ ― ૧૧ એપ્રિલ ૨૦૧૯) એ [[ગુજરાતી ભાષા]]ના
તેઓ વેનિઅર કોલેજ, મોન્ટ્રીઅલ, [[કેનેડા]]માં ૧૯૭૦ થી ૧૯૭૫ સુધી અધ્યાપક હતા. તેઓ ૧૯૭૫માં [[અમદાવાદ]] આવ્યા
== સર્જન ==
''લીલો છોકરો'' તેમનો કિશોર વાર્તાસંગ્રહ છે. અન્ય વાર્તાસંગ્રહ ''આંખની ઇમારત'' (૧૯૮૮)માં પંદર ટૂંકી વાર્તાઓ છે.<ref name="Jādava2002">{{cite book|author=[[કિશોર જાદવ]]|title=Contemporary Gujarati Short Stories: An Anthology|url=https://books.google.com/books?id=6bljAAAAMAAJ|year=૨૦૦૨|publisher=Indian Publishers Distributors|isbn=978-81-7341-226-4|page=xxiv}}</ref> આ વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન ખેંચે છે.
૨૦૧૯માં તેમના મૃત્યુ બાદ ત્રીજો વાર્તાસંગ્રહ ''અરીસામાં યાત્રા'' પ્રકાશિત થયો.
|