રા' નવઘણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2405:204:8009:22D7:303F:CBE9:3908:A78D (talk) દ્વારા કરેલ ફેરફારોને Harshil169 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૧૪:
રા' નવઘણે વિસેક વર્ષ સુધી જુનાગઢ પર રાજ કર્યું. તેના શાસનકાળ દરમ્યાન તેની માનેલી બહેન જહળને સિંધનો હમિર સુમરો ઉપાડી ગયો હતો. જહળ, મૂળે આહિરની દિકરી હતી અને કાઠિયાવાડમાં દુકાળ પડ્યો હોવાને કારણે સિંધમાં જઈને વસી હતી તે કાળે તેના રૂપથી મોહિત થયેલા સિંધના સુલતાન હમિર સુમરાએ તેની સાથે પરણવા માટે થઈને તેનું અપહરણ કર્યું. તેણે યુક્તિ કરીને હમિર સુમરાને એમ સમજાવ્યું કે તેણે એવી માનતા માની છે કે તે છ મહિના સુધી કુંવારી રહેશે, જે પૈકીના ત્રણ મહિના વીતી ચુક્યા હતા અને ફક્ત ત્રણ જ મહિના બાકી હતા. હમિર માની ગયો અને જહળે છાનામાના એક પત્ર લખીને રા' નવઘણને મોકલાવ્યો. નવઘણ પત્ર મળતા જ તેની વહારે આવ્યો અને એક વાયકા મુજબ વરુડી માની કૃપાથી તેણે હમિર સુમરાને મારી નાખ્યો અને જહળને બચાવીને લઈ ગયો<ref>{{cite web|url=https://books.google.com/books?id=zQEdAQAAMAAJ&q=Ra+Navghan+AHIR&dq=Ra+Navghan+AHIR&hl=en&sa=X&ei=u07_VIzjHqS-mAWm84LICQ&ved=0CBwQ6AEwAA|title=Census of India, 1961: Gujarat|pages=276|work=google.co.in}}</ref>.
રા' નવઘણનો પુત્ર [[રા' ખેંગાર દ્વિતીય|રા' ખેંગાર]] તેના પછી વંથલીની ગાદીએ બેઠો હતો.<ref name="Indian Antiquary, Volume 2"/> રા'
== આ પણ જુઓ ==
|