ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Brihaspati (ચર્ચા | યોગદાન) નાહક્કના વિશેષણો દૂર કર્યાં અને લેખ ને તટસ્થ બનાવ્યો |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું પબ્લિક ડોમેન વધુ યોગ્ય શબ્દ. |
||
લીટી ૧૩:
આમ, છવ્વીસ વર્ષની જહેમતને અંતે પ્રસિદ્ધ થયેલા નવ ગ્રંથો પાછળ, તે સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. આ નવ ગ્રંથોના સંગ્રહની કિંમત તે સમયે રૂ ૫૪૫ હતી, પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતો હતો. આ ગ્રંથના રચયિતા [[મહારાજા ભગવતસિંહજી]] તેનું અંતિમ સ્વરૂપ જોવા ન પામ્યા, પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયાનાં ૪ મહિના પહેલા, ૧૯૪૪ની [[માર્ચ ૯|નવમી માર્ચે]] ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.
૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ભગવદ્ગોમંડલનો પ્રકાશનાધિકાર સમાપ્ત
==સંદર્ભ==
|