મનમોહન સિંહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૧:
 
|office1 = ભારતના ૧૬મા [[:w:Minister of Personnel, Public Grievances and Pensions|કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી]]
|prime minister1 = પોતેજ
|term_start1 = ૨૨ મે ૨૦૦૪
|term_end1 = ૨૬ મે ૨૦૧૪
Line ૩૧ ⟶ ૩૦:
|residence = ૩, મોતીલાલ નહેરૂ માર્ગ, નવી દિલ્હી
|alma_mater = [[પંજાબ યુનિવર્સિટી]]<br />[[કેમ્બ્રિજ યુનિવર્સિટી]] <br /> [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી]]
|website = {{url|pmindia.gov.in|સરકારી વેબસાઈટ}}
|signature = Manmohan Singh Signatures.svg
}}
 
'''ડૉ. મનમોહન સિંહ''' ([[પંજાબી ભાષા|પંજાબી]]: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) [[ભારત]]ના [[ભારતના વડાપ્રધાન|૧૪મા વડાપ્રધાન]] હતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી [[અર્થશાસ્ત્ર|અર્થશાસ્ત્રી]]નાંઅર્થશાસ્ત્રીનાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ [[જવાહરલાલ નેહરુ]] પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને [[જૂન ૨૧]], ૧૯૯૧થી [[મે ૧૬]], ૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]]એ તેઓ [[સાઉદી અરેબિયા]]ની યાત્રા પર ગયા હતા, આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે.
 
== જીવન ઝરમર ==
મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના [[પંજાબ (પાકિસ્તાન)|પંજાબ]] પ્રાંતમાં [[સપ્ટેમ્બર ૨૬|૨૬ સપ્ટેઁબર]] ૧૯૩૨ના થયો હતો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ [[કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય]] ગયા, જ્યાંથી તેમણે પી.એચ.ડી. કરી. આ પછી તેમણે [[ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય]]માંથી ડી.ફિલ. પણ કર્યુઁ. તેમનું પુસ્તક ''ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ'', (અંગ્રેજી: India's Export Trends and Prospects for Self-Sustained Growth), ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિની પહેલી અને તિવ્ર આલોચના મનાય છે. ડો. સિંહે [[અર્થશાસ્ત્ર]]નાઅર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦માં [[જીનીવા]]માંજીનીવામાં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧માં ડો. સિંહની ભારતના [[નાણા મંત્રાલય]]માંમંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમુણક કરવામાં આવી. આના તુરંત બાદ ૧૯૭૨માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોંમાં તેઓ [[યોજના આયોગ]]નાઆયોગના ઉપાધ્યક્ષ, [[ભારતીય રિઝર્વ બેંક]]ના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ રહ્યાં છે. ભારતના આર્થિક ઇતિહાસમાં હાલના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ ૧૯૯૧થી ૧૯૯૬ સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. તેમને ભારતના આર્થિક સુધારાના પ્રણેતા મનાય છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે.
 
=== મહત્વપૂર્ણ પડાવો ===
Line ૬૦ ⟶ ૫૯:
== પુરસ્કાર અને સન્માન ==
 
ભારતના સાર્વજનિક જીવનમાં ડો. સિંહને ઘણાં પુરસ્કાર અને સન્માન મળ્યાં છે . આમાં પ્રમુખ છે: -
 
* [[૧૯૮૭]] માં [[પદ્મ વિભૂષણપદ્મવિભૂષણ]],
ભારતના સાર્વજનિક જીવનમાં ડો. સિંહને ઘણાં પુરસ્કાર અને સન્માન મળ્યાં છે . આમાં પ્રમુખ છે: -
* [[૧૯૯૫]] માં [[ઇંડિયન સાઇંસ કાંગ્રેસ]] નો [[જવાહરલાલ નેહરૂ પુરસ્કાર]],
* [[૧૯૮૭]] માં [[પદ્મ વિભૂષણ]],
* [[૧૯૯૪૧૯૯૩]] અને ૧૯૯૪ નો [[યૂરોએશિયા મની અવાર્ડ ફૉર ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર]],
* [[૧૯૯૫]] માં [[ઇંડિયન સાઇંસ કાંગ્રેસ]] નો [[જવાહરલાલ નેહરૂ પુરસ્કાર]],
* [[૧૯૯૩]] અને [[૧૯૯૪]] નો [[એશિયાયૂરો મની અવાર્ડ ફૉર ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર]],
* [[૧૯૫૬]] માં [[કૈમ્બ્રિજકેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય]] નો [[ઍડમ સ્મિથ પુરસ્કાર]]
* [[૧૯૯૪]] નો [[યૂરો મની અવાર્ડ ફૉર ધ ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર]],
* [[૧૯૫૬]] માં [[કૈમ્બ્રિજ વિશ્વવિદ્યાલય]] નો [[ઍડમ સ્મિથ પુરસ્કાર]]
 
ડો. સિંહ એ ઘણાં રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સંગઠનોં માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુઁ છે . પોતાના રાજનૈતિક જીવન માં તેઓ ૧૯૯૧ થી [[રાજ્ય સભા]]ના સાંસદ રહ્યાં છે . અને [[૧૯૯૮]] તથા [[૨૦૦૪]] માં સંસદમાં વિપક્ષના નેતા રહી ચુક્યાં છે.
 
== આ પણ જુઓ ==
Line ૭૬ ⟶ ૭૫:
{{commons|Manmohan Singh}}
* [http://www.pmindia.nic.in/former.htm ભારતનાં પ્રધાનમંત્રીઓનું અધિકૃત વેબસાઇટ (અંગ્રેજીમાં)]
 
* [http://www.hindustan.org/leader/hindipm.html ઉદારીકરણના પિતા મનમોહન સિંહ]
{{ભારતના વડાપ્રધાન}}
 
[[શ્રેણી:ભારતના વડાપ્રધાન]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]