વેદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૩:
'''વેદ''' એટલે વૈદિક સાહિત્ય. વેદ [[હિંદુ ધર્મ]]ના મુખ્ય આધારસ્તંભ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલ છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.<ref name="अग्निहोत्री२००९">{{cite book |last=अग्निहोत्री |first=डॉ. वी.के. |title=भारतीय ईतिहास |page=108-109 |edition=14th |year=2009 |publisher=एलाईड पब्लिशर्स प्राईवेट लिमिटेड |location=नई दिल्ही | ISBN= 978-81-8424-413-7}}</ref>
વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાં ની માનવામાં આવે છે.
ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ મનાય છે. જ્યારે શેષ અન્ય વેદ, સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે.<ref name="झा2009">{{cite book |last=झा |first=डॉ. द्विजेन्द्रनारायण |title=प्राचीन भारत का ईतिहास |page=113-139 |edition=30th |year=2009 |publisher=दिल्ही विश्वविद्यालय |location=नई दिल्ही}}</ref>▼
▲ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ
વેદ ચાર છે:
Line ૨૮ ⟶ ૨૭:
# [[પ્રાતિશાખ્ય]]
# [[અનુક્રમણી]]
== સંદર્ભ ==
{{Reflist}}
{{Commons category|Vedas|વેદ}}
|