ચર્ચા:અનાદિ શ્રી કૃષ્ણનારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૦:
આપણે લેખ દુર કરવા કરતા લેખ કેવી રીતે સુધારી શકાય એ માટે ચર્ચા કરવી જોઈએ અને મદદ પણ. આશા રાખીએ કે જે લોકો સુધારા કરવા મદદ કરી શકે છે એ જરુર કરે અને સલાહ કરતા સહકાર આપે. ધવલ ભાઈ અને કાર્તિક ભાઈ તમે અનુભવી છો તૉ મદદ કરવા વિનંતી--[[સભ્ય:Gaurang vekariya|Gaurang vekariya]] ([[સભ્યની ચર્ચા:Gaurang vekariya|ચર્ચા]]) ૧૪:૦૫, ૧૯ મે ૨૦૨૦ (IST)
પ્રબંધક મિત્રો ની સલાહ મુજબ આ લેખ માં ભાષાકીય ફેરફાર કરેલ છે. જો વધું ફેરફાર ની જરુર હોય તૉ સ્પષ્ટતા સાથે જણાવવા વિનંતિ છે. બીજુ આ લેખ માં જે નોટિસ છે એ ક્યારે દુર થસે અને આ માટે અમે શું કરી શકીયે એ જણાવવા વિનંતિ.--[[સભ્ય:Gaurang vekariya|Gaurang vekariya]] ([[સભ્યની ચર્ચા:Gaurang vekariya|ચર્ચા]]) ૦૦:૪૫, ૨૦ મે ૨૦૨૦ (IST)
::કોઈ ખાસ ભાષાકીય ફેરફાર થયો નહોતો માટે મેં થોડા ફેરફાર કર્યા છે. [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] જેવા અનુભવી સભ્યો જો સહમત હોય તો ડિલિશન ટેગ હટાવી શકાય.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૫૦, ૨૪ મે ૨૦૨૦ (IST)
Return to "અનાદિ શ્રી કૃષ્ણનારાયણ" page.