ચર્ચા:અનાદિ શ્રી કૃષ્ણનારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૩:
ધવલ ભાઈ તમે ડિલિશન ટેગ હટાવી શકાય તેમ લખ્યું હતું તેમ છતા અનિકેત ભાઈ દ્રારા આ લેખ કેમ ડીલીટ કરાયો. કૃપા કરી જણાવશો.--[[સભ્ય:Gaurang vekariya|Gaurang vekariya]] ([[સભ્યની ચર્ચા:Gaurang vekariya|ચર્ચા]]) ૧૯:૧૯, ૨૪ મે ૨૦૨૦ (IST)
:::આમ તો એ સવાલનો જવાબ આપવા કોઈ બંધાયેલું નથી (એવું અમે પ્રબંધકો અમારા હાલના CIS-A2K સાથેના અનુભવમાંથી શીખ્યા છીએ) પણ તેમ છતાં તમે નવા છો એટલે જવાબ આપવાનું ટાળવાને બદલે તમને માર્ગદર્શન આપવા માટે જણાવી દઉ કે લેખ એકાદ અઠવાડીયા જેટલા સમય થી એમને એમ હતો એમાં જરૂરી સુધારા થઈ રહ્યા હોવાના કોઈ લક્ષણો જણાતા ન હતા. લેખક તરફથી કોઈ ચોક્કસ સમયગાળાની અંદર એ સુધારી નાખવાની ખાત્રી પણ આપવામાં આવી ન હતી એટલે કોઈ ખાત્રીના અભાવમાં એક અઠવાડીયાની મહેતલ એ લેખ સુધારવા માટે પુરતી હતી. ત્યાં સુધીમાં કશુ થયું નહી એટલે લેખ દુર થઈ ગયો છે. ગુજરાતી વિકિપિડીયા પર આપનું સ્વાગત છે. આપના સહયોગપુર્ણ યોગદાનોની અપેક્ષા સહ --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૫૭, ૨૬ મે ૨૦૨૦ (IST)
::::{{ping|Gaurang vekariya}} ઉપરના સંદેશામાં [[સભ્ય:Aniket|A. Bhatt]]એ જણાવ્યું તેમ તમે ખાસ કોઈ ચર્ચામાં ભાગ ન લીધો કે ન તો તમે કોઈ ખાસ મહેનત કરી નહોતી માટે દૂર કરવામાં આવ્યું હતું. અમે લોકો જોઈ જોઈશું અને જો પાછું લાવવા યોગ્ય લાગે તો તેમ કરીશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૦, ૨૭ મે ૨૦૨૦ (IST)
Return to "અનાદિ શ્રી કૃષ્ણનારાયણ" page.