કાકાસાહેબ કાલેલકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું http->https |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું છબી, સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{Infobox Person
|નામ
|ફોટો = Kaka Kalelkar 1985 stamp of
|ફોટોસાઇઝ
|ફોટોનોંધ
|જન્મ તારીખ
|જન્મ સ્થળ
|મૃત્યુ તારીખ
|મૃત્યુ સ્થળ
|મૃત્યુનું કારણ =
|હુલામણું નામ
|રહેઠાણ
|વ્યવસાય
|સક્રિય વર્ષ =
|રાષ્ટ્રીયતા
|નાગરીકતા =
|અભ્યાસ = બી.એ. એલ.એલ.બી.
લીટી ૩૭:
== જન્મ અને શિક્ષણ ==
તેમનો જન્મ ઈ.સ.૧૮૮૫માં સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતાપિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી
==સાહિત્ય પરીચય==
લીટી ૭૨:
સત્યને પ્રગટ કરતું સનાતન રૂપ અને બીજું એ ધર્મનું પાલન કરતાં મનુષ્યોની સમાજવ્યવસ્થા અને તેમના આચારવિચારોમાં પ્રત્યક્ષ થતું એ સત્યનું સામાજિક રૂપ. ધર્મનું સામાજિક રૂપ જયારે ધર્મના સત્યરૂપને પોષવાને બદલે રૂંધવા માંડે ત્યારે યુગસંદર્ભ પ્રમાણે એને બદલવું પડે. લેખકને લાગે છે કે હિંદુધર્મનું સત્યદર્શન અને એનું વર્તમાનયુગમાં પ્રત્યક્ષ થતું સામાજિક રૂપ એ બંને વચ્ચે ઘણો વિરોધ છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વધર્મસમભાવ ઇત્યાદિ ગાંધીજીએ વ્યકત કરેલા વિચારો પર રચાયેલો ભારતીય સમાજ હિંદુ ધર્મના સત્યને મૂર્ત કરનારો બની શકે. આમ લેખકની વિચારણા ધર્મસંસ્કરણ અને બની રહે છે.
કાકાસાહેબને જીવનધર્મી સાહિત્યકાર તરીકે ઓળખી શકાય. તેમણે પોતે જ આપેલું એક વિધાન જોઈએ : ‘ઉપાસના કરવા લાયક જો કોઈ દેવતા હોય તો તે જીવનદેવતા જ છે. પણ જીવનદેવતાની ઉપાસના કપરી હોય છે. માણસને માટે જો કાંઈ પણ હિતમય હોય તો તે જીવનદેવતાને ઓળખવું એ જ છે. જીવનદેવતા બહુરૂપિણી છે.’ આ અવતરણમાં કાકાસાહેબના જીવનની સમગ્ર ફિલસૂફી તેના પૂરા અર્થમાં પ્રગટ થઈ છે. ગાંધી વિચારધારાના લેખકમાં કાકાસાહેબ કાલેલકરનું નામ હરોળમાં છે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા ‘સવાઈ ગુજરાતી’નું બહુમાન પામનાર કાકાસાહેબનું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ
== સાહિત્ય ક્ષેત્રે યોગદાન ==
તેમણે વડોદરાના ગંગાનાથ મહાલયના આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. રવીન્દ્રનાથ
કાકાસાહેબે નિબંધ, પ્રવાસકથા, આત્મવૃતાંત, પત્રલેખન, સાહિત્યવિવેચન આદિ મારફાતે ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારો ખેડ્યાં છે.કાકાસાહેબના નિબંધો વર્ણ્ય વિષય કે પ્રસંગને રસાવહ બનાવે તેવી સર્જકશૈલી એમનાં લેખોમાં હોય છે તેથી કાકાસાહેબના નિબંધો સર્જનાત્મક કોટિના બન્યા છે. તેમણે જેલજીવનથી માંડી મૃત્યુ સુધીના વિષયો પર ચિંતન કર્યુ છે તેમ છતાં એવા પણ નિબંધો છે જે વિષયનું ભારેખમપણું ઓગાળી દે. આમ, ચિંતનાત્મક નિબંધો અને સર્જનાત્મક નિબંધો એમ બંને પ્રકારના નિબંધો કાકાસાહેબ પાસેથી આપણને મળે છે. ગુજરાતી ગદ્યમાં લલિત નિબંધ એ કાકાસાહેબનું મહત્વનું અર્પણ બની રહ્યો છે.
* ‘જીવનનો આનંદ’
* ‘હિમાલયનો પ્રવાસ’
* ‘સ્મરણયાત્રા’ – તેમની આત્મકથાનું પુસ્તક છે.
* ‘જીવનલીલા’ – માં લોકમાતા નામે અગાઉ પ્રસિધ્દ્ધ થયેલા નદીવિષયક લેખો સંગ્રહાયા છે.
* ‘ઓતરાતી દીવાલો’ – માં સ્વાતંત્ર્ય – લડતના ભાગરૂપ તેમના જેલવાસ દરમિયાન તેમણે કરેલું કુદરતની સૃષ્ટિનાં જીવજંતુ –પંખીઓ –પ્રાણીઓની જીવનલીલાનું સૂક્ષ્મ છતાં રસાળ અવલોકન છે.
* ‘બાપુની ઝાંખી’ - સંસ્મરણોનું પુસ્તક
* ‘ચિ.નેત્રમણિભાઈને’
* ‘જીવનભારતી’ - સાહિત્યવિષયક લખાણો – માં ગ્રંથસ્થ થયેલાં છે.
* ‘જીવનનો આનંદ’ - લલિત નિબંધો :
* ‘રખડવાનો આનંદ’ આ પુસ્તક ઈ.સ.૧૯૫૩ માં લખાયું હતું. તેમાં જે નિબંધો સંગ્રહાયા છે તે મુખ્યત્વે વિશાળ ભારતમાં વિવિધ તીર્થધામો અને કલાધામોને લગતા લેખો છે. કાકાસાહેબે એક સરસ અવલોકન કર્યું છે * ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ એક ભાગ છે.’ એ લલિત નિબંધો બની રહે છે. તેમાં કાકાસાહેબની સૌંદર્યદ્રષ્ટિ
*'' અજન્ટા'' ,''તાજમહાલ'' ,'' વૈરાગ્યવૈભવનો વારસો'' – માં કલાતીર્થોનો પરિચય તો'' દક્ષિણને છેડે'' ,'' સીતા નહાણી'' ,'' પુણ્ય તારાનગરી'' વગેરે લેખોમાં પ્રકૃતિદર્શનનો સુભગ પરિચય લેખક કરાવે છે.
* જીવનલીલા : ઈ.સ. ૧૯૫૬ માં તેમણે આ પુસ્તક લખ્યું હતું. કાકાસાહેબે ૧૯૩૪ ના અરસામાં'' લોકમાતા'' નામે
*''ગંગામૈયા'',''યમુનારાણી'',''ઉભયાન્વયી નર્મદા'',''દક્ષિણગંગા ગોદાવરી'' તો કાકાસાહેબની ગદ્યલેખના શૈલીના ઉત્તમ નમૂના બન્યા છે. અને તેની વાચકના ચિત્તમાં કાયમની સ્મ્રૃતિ મૂકી ગયા છે. આ ગ્રંથના નવા શીર્ષકમાં''જીવનલીલા''
* નિબંધલેખન જેમ કાકાસાહેબે ઉત્તમ પ્રવાસસાહિત્યનું પણ સર્જન કરેલું છે.'' બ્રહ્મદેશનો પ્રવાસ'', ''પૂર્વ આફ્રિકામાં'', '' ઊગમણો દેશ જાપાન''. ઉપરાંત સૌથી વધુ પ્રખ્યાતિ પામેલું પ્રવાસપુસ્તક છે
* ઓતરાતી દીવાલો :
* સ્મરણયાત્રા: ઈ.સ.૧૯૩૪માં'' સ્મરણયાત્રા'' – નામનું પુસ્તક લખ્યું હતું. શાળાજીવન સુધીના આ સંસ્મરણોમાં અવિભક્ત કુટુંબમાં ઘડતર પામતા એક કિશોરના જીવનના ઊછળતા ભાવ – પ્રતિભાવો
કાકાસાહેબનું ગદ્ય : ગુજરાતી ગદ્યના ઘડતરમાં કાકાસાહેબનો ફાળો નોંધપાત્ર છે. જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા ઉપરનો તેમનો કાબૂ પ્રશંસનીય ગણાય. તેમના જેવું ગદ્યસ્વામિત્વ બહુ ઓછા ગદ્યકારોએ ગુજરાતીમાં સિધ્ધ કરેલું છે. ડૉ.ધીરુભાઈ ઠાકર તેમના ગદ્ય વિશે નોંધે છે કે " એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરૂષભર્યુ તેજ છે ; ગૌરવ છે એટલો જ પ્રસાદ છે. અલંકાર ધારણ કરવા છતાં તેની સાદાઈની સાત્ત્વિક મુદ્રાને આંચ આવતી નથી.
કાકાસાહેબના ગદ્યમાં પાંડિત્ય અને રસિકતા, આદર્શમયતા અને વ્યવહારદક્ષતા
== દેહાંત ==
લીટી ૧૧૪:
* [http://aksharnaad.com/downloads/ પરમ સખા મૃત્યુ - કાકા કાલેલકરનું સુંદર અને માર્મિક પુસ્તક]
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Kakasaheb-Kalelkar.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
{{સાહિત્ય-સ્ટબ}}▼
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
▲{{સાહિત્ય-સ્ટબ}}
[[શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ]]
|