ધૃષ્ટદ્યુમ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C92B:52F2:F95C:C989:149B:EE05 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gazal world દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું જોડણી.
લીટી ૪૧:
 
==યુદ્ધમાં==
કૃષ્ણ અને અર્જુનની સલાહ માની ને ધૃષ્ટધ્યુમ્નનેધૃષ્ટદ્યુમ્નને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો.
 
==દ્રોણ વધ==
જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યા ત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથી આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર યુદ્ધમાં માર્યો ગયો એવી ઘોષણા કરાય. આવી ખબર સાંભળી કમસે કમ દ્રોણ ક્ષણ માટે તો પોતાના હથિયાર હેઠા મુકશે જ. કૃષ્ણ અસાશ્વતતાની જીત માટે યુધિષ્ઠિર સમક્ષ આ જુઠાણાને ઉચિત ગણાવે છે. યુધિષ્ઠિર આ વાત કેમકરીનેકેમ કરીને ન માનતા ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને આનંદથી કીકીયારી પાડે છે ''અશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો!'' આ ન માની શકવાથી અને ધર્મરાજ યુધિષ્ઠિર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠિરને પુછ્યું. યુધિષ્ઠિર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્ણ જૂઠું ન બોલવા ન સંભળાય તેમ ગણગણે છે કોણ જાણે નર કે હાથી (અશ્વત્થામા હતાહ્ નરો વા કુંજરો વા) એક અન્ય આવૃતિ કહે છે કે યુધિષ્ઠિરે તે શબ્દો જોરથી જ કહ્યાં હતાં પણ તે શબ્દો બોલાયા ત્યારેજ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો જેથી દ્રોણને તે સંભળાય નહીં આ વાતની ખાત્રી થતાંજ દ્રોણ પોતાના હથિયાર મુકી દઈ ધ્યાન ધરી લે છે. આમતો કથા અનુસાર દ્રોણનો આત્મા તો તેજ ક્ષણે ધ્યાન દ્વારા દેહ છોડી ગયો પણ ધૃષ્ટદ્યુમ્ન આ તક સાધી દ્રોણના રથ તરફ દોડ્યો અને તેમનું માથું ધડથી જુદું કરી દીધું.
 
==મૃત્યુ==
યુદ્ધ પછી અશ્વત્થામાએ દ્રોણની હત્યા અને કૌરવોના પરાજયનોનોપરાજયનો બદલો લેવા ઘાતકી રીતે પાંડવોના શિવિર પર હુમલો કરી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પાંચ પુત્રોને હણી કાઢ્યાં.
 
{{મહાભારત}}