લદ્દાખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું લદ્દાખની જોડણી સુધારી |
|||
લીટી ૮૬:
| footnotes =
}}
'''
અહીંની ઇન્ડો-આર્યન અને તિબેટિયન વંશની<ref>{{cite book|title=Ladakh: The Land and the People|last=Jina|first=Prem Singh|year=૧૯૯૬|publisher=Indus Publishing|ISBN=81-7387-057-8}}</ref><ref>{{cite web|url=http://news.bbc.co.uk/2/shared/spl/hi/south_asia/03/kashmir_future/html/default.stm|title=In Depth-the future of Kashmir|last=|first=|date=|website=|publisher=BBC News|accessdate=૧૬ એપ્રિલ ૨૦૧૩}}</ref> લદ્દાખી પ્રજાનો મોટો ભાગ [[બૌદ્ધ ધર્મ]] અને અમુક શિયા મુસ્લીમ ધર્મ પાળે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનાં બહોળા ફેલાવાને કારણે ક્યારેક આને "નાનાં તિબેટ" તરીકે પણ ઓળખાવાય છે. ઘણાં તિબેટિયનોનું માનવું છે કે, બાકીનાં કાશ્મીર કરતાં આ પ્રદેશ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખુબજ અલગ પડતો હોય, લદ્દાખને "[[કેન્દ્ર શાસિત પ્રદેશ]]" જાહેર કરવો જોઇએ. જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની [[કલમ ૩૭૦]] અને ૩૫એ ને હટાવી અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
|