સરસ્વતી દેવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:1402:4E04:A571:D787:B30F:DD9F (talk)એ કરેલો ફેરફાર 717772 પાછો વાળ્યો
ટેગ: Undo
ઇન્ફોબોક્સ અપડેટ.
લીટી ૧:
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->
{{infobox deity
| Affiliation type = [[હિંદુ દેવીધર્મ]]
| Image image = Saraswati.jpg
| Caption =
| caption = સરસ્વતી માતા, [[રાજા રવિ વર્મા]]નું ચિત્ર.
| Name = સરસ્વતી માતા
| Devanagari name = સરસ્વતી, શારદા, વીણાવાદિની
| deity_of = જ્ઞાન, સંગીત, કળા અને શિક્ષણના દેવી
| Sanskrit_Transliteration = સરસ્વતી
| siblings = [[શિવ]]
| Pali_Transliteration =
| affiliation = દેવી, ત્રિદેવી, મહાસરસ્વતી
| Tamil_script =
| Abodeabode = =સત્યલોક
| Affiliation = [[હિંદુ દેવી]]
| Mount mount = [[હંસ]], અથવા [[મોર]]
| God_of = વિદ્યા, સંગીત, કલા
| mantra = ॐ ऐं महासरस्वत्यै नमः , ૐ એં સરસ્વત્યૈ નમ:||
| Consort = [[બ્રહ્મા]]
| festivals = [[વસંત પંચમી]] અને [[નવરાત્રી]]નો સાતમો દિવસ
| Abode =સત્યલોક
| member_of = ત્રિદેવી
| Mantra = ૐ એં સરસ્વત્યૈ નમઃ
| other_names = બ્રાહ્મણી, બ્રામ્હી, સાવિત્રી, ગાયત્રી, વાણી, વર્ણેશ્વરી, વિદ્યાદાત્રી, વીણાવાદિની, વાગ્દેવી, હંસવાહિની
| Weapon = વીણા, જપમાલા
| symbols = સફેદ રંગ, [[વીણા]], પુસ્તકો, [[સરસ્વતી નદી]] અને વેદ
| Mount = [[હંસ]], [[મોર]]
| Planet =
}}
'''સરસ્વતી દેવી''' [[હિંદુ ધર્મ]]ના દેવી-દેવતાઓમાંની મુખ્ય દેવીઓમાંથી એક ગણાય છે.<ref name=elizabeth204>{{cite book |first1=Elizabeth |last1=Dowling |first2=W George |last2=Scarlett |year=2005 |title=Encyclopedia of Religious and Spiritual Development |url=https://archive.org/details/encyclopediareli00dowl |url-access=limited |publisher=SAGE Publications |ISBN=978-0761928836 |page=[https://archive.org/details/encyclopediareli00dowl/page/n224 204]}}</ref><ref name=Kinsley1988>{{cite book |first=David |last=Kinsley |year=1988 |title=Hindu Goddesses: Vision of the divine feminine in the Hindu religious traditions |publisher=University of California Press |ISBN=0-520063392 |pages=[https://archive.org/details/hindugoddessesvi0000kins/page/55 55–64] |url=https://archive.org/details/hindugoddessesvi0000kins/page/55 }}</ref> [[ઋગ્વેદ]]ના સમયમાં દેવી [[સરસ્વતી નદી]]ની દેવી હતી. સરસ્વતી માતા તરીકે વિશેષત: સરસ્વતી નદી માટે કહેવામાં આવે છે.
 
== દેવી ==
સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કલાનીકળાની દેવી માનવામાં આવે છે. આ દેવીમાં વિચારણા, ભાવના તથા સંવેદનાનો ત્રિવિધ સમન્વય છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીને સરસ્વતી માતાનો જન્મ દિન સમારોહ પૂર્વક મનાવવામાં આવે છે. પશુને મનુષ્ય બનાવવા માટેનું - આંધળાને નેત્ર મળવા નો શ્રેય આપવામાં આવે છે. મનનથી મનુષ્ય બને છે. મનન બુદ્ધિનો વિષય છે. ભૌતિક પ્રગતિનું શ્રેય બુદ્ધિ-વર્ચસ્વને આપવાનું અને એને સરસ્વતી દેવીના અનુગ્રહ તરીકે માનવાનું ઉચિત પણ છે. આ ઉપલબ્ધિ વગર મનુષ્યને નર-વાનરની જેમ વનમાનવ જેવું જીવન વિતાવવાની ફરજ પડે છે. શિક્ષણની ગરિમા-બૌદ્ધિક વિકાસની આવશ્યકતા જન-જનને સમજાવવાને માટે સરસ્વતી પૂજા કરવાની પરંપરા છે. આ પ્રકારાન્તરને માટે ગાયત્રી મહાશક્તિ અંતગર્ત બુદ્ધિ પક્ષની આરાધના કરવી જોઇએ.
 
લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીને સરસ્વતી માતાનો જન્મ દિન સમારોહ પૂર્વક મનાવવામાં આવે છે. પશુને મનુષ્ય બનાવવા માટેનું - આંધળાને નેત્ર મળવા નો શ્રેય આપવામાં આવે છે. મનનથી મનુષ્ય બને છે. મનન બુદ્ધિનો વિષય છે. ભૌતિક પ્રગતિનું શ્રેય બુદ્ધિ-વર્ચસ્વને આપવાનું અને એને સરસ્વતી દેવીના અનુગ્રહ તરીકે માનવાનું ઉચિત પણ છે. આ ઉપલબ્ધિ વગર મનુષ્યને નર-વાનરની જેમ વનમાનવ જેવું જીવન વિતાવવાની ફરજ પડે છે. શિક્ષણની ગરિમા-બૌદ્ધિક વિકાસની આવશ્યકતા જન-જનને સમજાવવાને માટે સરસ્વતી પૂજા કરવાની પરંપરા છે. આ પ્રકારાન્તરને માટે ગાયત્રી મહાશક્તિ અંતગર્ત બુદ્ધિ પક્ષની આરાધના કરવી જોઇએ.
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:દેવી દેવતા]]