સરસ્વતી દેવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:205:1402:4E04:EF80:DBB1:2996:5DDA (talk)એ કરેલો ફેરફાર 717809 પાછો વાળ્યો
ટેગ્સ: Undo મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૧૯:
== દેવી ==
સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કળાની દેવી માનવામાં આવે છે. આ દેવીમાં વિચારણા, ભાવના તથા સંવેદનાનો ત્રિવિધ સમન્વય છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીને સરસ્વતી માતાનો જન્મ દિન સમારોહ પૂર્વક મનાવવામાં આવે છે. પશુને મનુષ્ય બનાવવા માટેનું - આંધળાને નેત્ર મળવા નો શ્રેય આપવામાં આવે છે. મનનથી મનુષ્ય બને છે. મનન બુદ્ધિનો વિષય છે. ભૌતિક પ્રગતિનું શ્રેય બુદ્ધિ-વર્ચસ્વને આપવાનું અને એને સરસ્વતી દેવીના અનુગ્રહ તરીકે માનવાનું ઉચિત પણ છે. આ ઉપલબ્ધિ વગર મનુષ્યને નર-વાનરની જેમ વનમાનવ જેવું જીવન વિતાવવાની ફરજ પડે છે. શિક્ષણની ગરિમા-બૌદ્ધિક વિકાસની આવશ્યકતા જન-જનને સમજાવવાને માટે સરસ્વતી પૂજા કરવાની પરંપરા છે. આ પ્રકારાન્તરને માટે ગાયત્રી મહાશક્તિ અંતગર્ત બુદ્ધિ પક્ષની આરાધના કરવી જોઇએ.
 
== સરસ્વતી વંદના ==
આ કુન્દેન્દુતુર્શર્ધવાલા અથવા શુભ્રાવસ્ત્રાવૃત
અથવા વીણાવરદંડમંડિત્કાર અથવા શ્વેતાપદ્મસન.
યા બ્રહ્મચ્યુત શંકરપ્રભિતીર્ભિર્દેવai સદા વંદિતા
સા મા કલ્પુ સર્વસ્તિ ભગવતી વિશિષ્ટ કલ્પપ ॥1॥
 
શુક્લ બ્રહ્મવિચાર સાર પરમામદ્યા જગદ્વાપિનીન
વીણા પુસ્તકો
ઉદ્યતે સ્ફટિકમલિકા વિધાતી પદ્માસેન સંસ્થિતમ્
વન્દે તા પરમેશ્વરીન ભગવતી બુદ્ધિપ્રદાન શારદામ ॥2॥
 
== સંદર્ભ ==