પારસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
No edit summary |
||
લીટી ૧:
== પારસીઓનો ભારત પ્રવેશ ==
[[ઇરાન]]માં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ [[દીવ]] બંદરે ઉતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં [[પોર્ચુગીઝો]]ના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા.
લીટી ૫:
આ વખતે [[ગુજરાત]]માં [[જાદી રાણા]]નું રાજ હતું. પારસીઓના વડાએ રાજયાશ્રય માટે રાણા પાસે પ્રતિનિધિમંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તર રૂપે દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. આ દ્વારા રાણા એ સૂચવવા માગતા હતા કે અમારી વસતી વધારે છે એટલે અમે તમને વસાવી શકીએ તેમ નથી. પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ એમના અગ્રણી પાસે પહોંરયું. તેઓ સમજદાર હતા. તેમણે પ્યાલામાં ધીરે ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઈ.
તે જ પ્યાલો લઈને ફરીથી પ્રતિનિધિમંડળને રાણા પાસે મોકલ્યું. રાણો ચતુર હતો. એણે દૂધ ચાખી જૉયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે
પારસી સમાજ [[ફાસ્લિસ]], [[કાદિમ્સ]] અને [[સહેન્સાહિસ]] એમ ત્રણ સંપ્રદાયમાં વહેંચાઈ ગયો હતો.
'''''દિવ્યભાસ્કર[http://www.divyabhaskar.co.in] ના સંગ્રહમાંથી'''''
[[ar:بارسيون]]
[[bn:পারসি]]
[[ca:Parsis]]
[[de:Parsen]]
[[dv:ފާރިސީން]]
[[en:Parsi]]
[[el:Πάρσοι]]
[[es:Parsi]]
[[eo:Parsioj]]
[[eu:Parsi]]
[[fa:پارسیان هند]]
[[fr:Pârsî]]
[[hi:पारसी]]
[[id:Parsi India]]
[[it:Parsi]]
[[ml:പാഴ്സി]]
[[nl:Parsi]]
[[nn:Parsarar]]
[[pl:Parsowie]]
[[ru:Парсы]]
[[sr:Парси]]
[[sh:Parsi]]
[[fi:Parsit]]
[[uk:Парси]]
[[ur:پارسی]]
[[zh-yue:巴斯人]]
[[zh:帕西人]]
|