જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું અપડેટ. |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સંદર્ભ ક્ષતિ સુધારી. |
||
લીટી ૧૪:
|signed_by = [[રામનાથ કોવિંદ]] <br />{{small|[[ભારતના રાષ્ટ્રપતિ]]}}
|date_effective = ૩૧ ઓક્ટોબર ૨૦૧૯<ref name="egazette.nic.in">http://egazette.nic.in/WriteReadData/2019/210412.pdf</ref>
|status =
}}
'''જમ્મુ-કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯''' ને ભારતીય ગૃહ પ્રધાન [[અમિત શાહ|અમિત શાહે]] ભારતીય સંસદના ઉપલા ગૃહ, [[રાજ્ય સભા|રાજ્યસભા]], ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ બિલ સ્વરૂપે રજૂ કર્યો હતો. આ બિલ રાજ્યસભામાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પસાર કરવામાં આવ્યું હતું અને લોકસભામાં ૬ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પસાર કરાયું હતું.
ભારતીય બંધારણની કલમ ૩૭૦ અંતર્ગત ખરડાની રજૂઆત પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવામાં આવી હતી અને જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ [[જમ્મુ અને કાશ્મીર|જમ્મુ-કાશ્મીર પર]] લાગુ થશે. આનાથી ભારતીય સંસદને કાયદો ઘડવામાં સક્ષમ બનાવ્યું જે રાજ્યના સંગઠનને ફરીથી ગોઠવી શકે.
== બિલની વિગતો ==
જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન બિલ [[જમ્મુ અને કાશ્મીર]] ને બે [[કેન્દ્રશાસિત પ્રદેશ|કેન્દ્રશાસિત પ્રદેશો]] માં વિભાજીત કરવાની રજૂઆત થઈ હતી. એક કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશ [[લડાખ|લદ્દાખ]]. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હશે જ્યારે લદ્દાખ એકલા ઉપરાજ્યપાલ દ્વારા સંચાલિત કરવામાં આવશે. લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશમાં [[લેહ જિલ્લો|લેહ]] અને [[કારગિલ જિલ્લો|કારગિલ]] જિલ્લાનો સમાવેશ થશે. અન્ય તમામ જિલ્લાઓ જમ્મુ-કાશ્મીર સાથે રહેશે.
==સંદર્ભ==
|