ગાંધી ભવન, ચંદીગઢ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) પાનાં "Gandhi Bhawan, Chandigarh" નું ભાષાંતર કરીને બનાવેલ |
(કોઇ તફાવત નથી)
|
૦૯:૦૮, ૩ ઓક્ટોબર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન
ગાંધી ભવન એ ભારતના ચંદીગઢ શહેરની એક મુખ્ય સીમાચિહ્ન સ્મારક - ઈમારત છે, અને તે મહાત્મા ગાંધીના લેખન અને કાર્યોના અધ્યયનને સમર્પિત છે. ઈમારતની સંકલ્પના આર્કિટેક્ટ પિયર જીએનરેટ દ્વારા કરવામાં આવી હતી, જેઓ લે કર્બ્યુસિઅરના પિતરાઇ ભાઇ છે. [૧] [૨]
રચના
તે એક સભાગૃહ હોલ છે જે પાણીના તળાવની મધ્યમાં બનેલું છે. આર્કિટેક્ટ દ્વારા બનાવેલું ભીંતચિત્ર (મ્યુરલ) પ્રવેશ પર મુલાકાતીઓને આવકાર આપે છે. પ્રવેશદ્વાર પર "ટ્રુથ ઈઝ ગોડ" અર્થાત્ - "સત્ય જ ભગવાન છે" એવા શબ્દો લખાયેલા છે. અહીં ગાંધીજી પરના પુસ્તકોનો નોંધપાત્ર સંગ્રહ છે.
સંદર્ભ
- ↑ "Le Corbusier's Chandigarh". Nytimes.com. 25 April 1982. મેળવેલ 24 December 2017. CS1 maint: discouraged parameter (link)
- ↑ "City comes together to support Hazare - Indian Express". Indianexpress.com. મેળવેલ 24 December 2017. CS1 maint: discouraged parameter (link)
Coordinates: 15°59′08″N 74°39′46″E / 15.9855639°N 74.662751°E