મણિ ભવન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) નાનું શ્રેણી:મહાત્મા ગાંધી ઉમેરી using HotCat |
Sushant savla (ચર્ચા | યોગદાન) સુધારા |
||
લીટી ૧:
'''મણિ ભવન''' એ એક સંગ્રહાલય અને ઐતિહાસિક મકાન છે જે [[મહાત્મા ગાંધી|ગાંધીજીને]] સમર્પિત છે. આ ઈમારત [[મુંબઈ|મુંબઇના]] ગામદેવી વિસ્તારમાં લબરનમ રોડ પર આવેલું છે. મણિ ભવન એ ૧૯૧૭ અને ૧૯૩૪ ની વચ્ચે મુંબઇમાં [[મહાત્મા ગાંધી|
[[ચિત્ર:3-P1010028_Road_to_Mani_bhavan.JPG|thumb|'મણી ભવનનો રસ્તો']]
== ગાંધીજીનું મુખ્ય મથક ==
[[ચિત્ર:1-P1010003,_Mani_bhavan.JPG|thumb|મણિ ભવનનો આગળનો દરવાજો.]]
મણિ ભવન, ૧૯૧૭ થી ૧૯૩૪ સુધીના લગભગ ૧૭ વર્ષો સુધી ગાંધીજીનું મુંબઈનું મુખ્ય મથક હતું. આ હવેલી રેવાશંકર જગજીવન ઝવેરીની હતી. તેઓ આ સમયગાળા દરમિયાન મુંબઇમાં ગાંધીજીના મિત્ર અને યજમાન હતા. મણિ ભવનથી જ ગાંધીજીએ [[અસહયોગ આંદોલન|અસહકાર]], સત્યાગ્રહ, [[સ્વદેશી]], [[ખાદી]] અને ખિલાફત આંદોલનોની શરૂઆત કરી હતી . ૧૯૧૭માં ગાંધીજીએ ''[[ચરખો|ચરખા]]'' સાથે જોડાવાની શરૂઆત કરી હતી, તે સમયે તેઓ
[[ચિત્ર:1-P1010022_Mahatma_Gandhi's_Bust.JPG|thumb|244x244px|મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા.]]
== ગાંધીનું સંગ્રહાલય અને પુસ્તકાલય ==
આ ઇમારતમાં મહાત્માની પ્રતિમા ધરાવતું એક પુસ્તકાલય છે જ્યાં લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપે છે. તેમના જીવનને દર્શાવતી ગાંધીજીની તસવીરો મુકાયેલી સીડી, મુલાકાતીઓને પ્રથમ માળ તરફ દોરી જાય છે જેમાં બાળપણથી લઈને તેમની હત્યા સુધીના ફોટોગ્રાફ્સ ધરાવતી ફોટો ગેલેરી છે, જેમાં પ્રેસ ક્લિપિંગ્સ પણ મુકવામાં આવી છે.
[[ચિત્ર:2-P1010023_Kastur_ba,_died_while_sleeping_on_the_lap_of_her_beloved_husband-M.G.Gandhi.JPG|thumb|કસ્તુરબાના અંતકાળે ગાંધીના ખોળામાં માથું રાખીને સોતા હતા તેનું દ્રશ્ય.]]
|