મણિ ભવન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારા
લીટી ૧:
 
'''મણિ ભવન''' એ એક સંગ્રહાલય અને ઐતિહાસિક મકાન છે જે [[મહાત્મા ગાંધી|ગાંધીજીને]] સમર્પિત છે. આ ઈમારત [[મુંબઈ|મુંબઇના]] ગામદેવી વિસ્તારમાં લબરનમ રોડ પર આવેલું છે. મણિ ભવન એ ૧૯૧૭ અને ૧૯૩૪ ની વચ્ચે મુંબઇમાં [[મહાત્મા ગાંધી|ગાંધીનીગાંધીજીની]] રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ હતું.
[[ચિત્ર:3-P1010028_Road_to_Mani_bhavan.JPG|thumb|'મણી ભવનનો રસ્તો']]
 
== ગાંધીજીનું મુખ્ય મથક ==
[[ચિત્ર:1-P1010003,_Mani_bhavan.JPG|thumb|મણિ ભવનનો આગળનો દરવાજો.]]
મણિ ભવન, ૧૯૧૭ થી ૧૯૩૪ સુધીના લગભગ ૧૭ વર્ષો સુધી ગાંધીજીનું મુંબઈનું મુખ્ય મથક હતું. આ હવેલી રેવાશંકર જગજીવન ઝવેરીની હતી. તેઓ આ સમયગાળા દરમિયાન મુંબઇમાં ગાંધીજીના મિત્ર અને યજમાન હતા. મણિ ભવનથી જ ગાંધીજીએ [[અસહયોગ આંદોલન|અસહકાર]], સત્યાગ્રહ, [[સ્વદેશી]], [[ખાદી]] અને ખિલાફત આંદોલનોની શરૂઆત કરી હતી . ૧૯૧૭માં ગાંધીજીએ ''[[ચરખો|ચરખા]]'' સાથે જોડાવાની શરૂઆત કરી હતી, તે સમયે તેઓ મણીમણિ ભવનમાં રહેતા હતા. મણિ ભવન, હોમ[[હોમરુલ રુલઆંદોલન|હોમરુલ ચળવળમાંચળવળ]]<nowiki/>માં ગાંધીના સહભાગ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, તેમજ તે સમયગાળા દરમિયાન દૂધ મેળવવા દુધાળા ઢો''ર''ઢોરને કૃત્રિમ રીતે ગર્ભધાન કરાવતી ''ફૂકકનની'' ક્રૂર અને અમાનવીય પ્રથાના વિરોધમાં તેમનેગાંધીજીએ અહીં ગાયનું દૂધ પીવાનુંદૂધનો બંધત્યાગ કરવાનો નિર્ણય અહીં કર્યો હતો.
[[ચિત્ર:1-P1010022_Mahatma_Gandhi's_Bust.JPG|thumb|244x244px|મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા.]]
૧૯૫૫ માં૧૯૫૫માં, ગાંધી સ્મારક નિધિ દ્વારા આ ઇમારતનો કબજો લેવામાં આવ્યો હતો.
 
== ગાંધીનું સંગ્રહાલય અને પુસ્તકાલય ==
આ ઇમારતમાં મહાત્માની પ્રતિમા ધરાવતું એક પુસ્તકાલય છે જ્યાં લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપે છે. તેમના જીવનને દર્શાવતી ગાંધીજીની તસવીરો મુકાયેલી સીડી, મુલાકાતીઓને પ્રથમ માળ તરફ દોરી જાય છે જેમાં બાળપણથી લઈને તેમની હત્યા સુધીના ફોટોગ્રાફ્સ ધરાવતી ફોટો ગેલેરી છે, જેમાં પ્રેસ ક્લિપિંગ્સ પણ મુકવામાં આવી છે.
 
ગાંધીએગાંધીજીએ મુંબઈમાં તેમના રોકાણ દરમિયાન જે ઓરડાનો ઉપયોગ કર્યો હતો તે બીજા માળે છે, ત્યાં ગ્લાસ પાર્ટીશન દ્વારા લોકો તેનાતેમના બે ચરખા, એક પુસ્તક અને જમીન પર તેમનો ગાદલો જોઈ શકે છે. તે રૂમની સામે એક ખંડ છે જ્યાં તેમના જીવનકાળના ફોટોગ્રાફ્સછાયાચિત્રો અને ચિત્રો પ્રદર્શિત છે. ૪ જાન્યુઆરી ૧૯૩૨ના દિવસે જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી, તે આગાશી પણ મોજૂદ છે.
[[ચિત્ર:2-P1010023_Kastur_ba,_died_while_sleeping_on_the_lap_of_her_beloved_husband-M.G.Gandhi.JPG|thumb|કસ્તુરબાના અંતકાળે ગાંધીના ખોળામાં માથું રાખીને સોતા હતા તેનું દ્રશ્ય.]]