હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું V.R.Rathod bajarang (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૧:
{{Infobox deity/Wikidata
| image = A Hanuman sculpture in Singapore.jpg
'''હનુમાન''' હિંદુ દેવતા અને [[રામ]]ના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. [[રામાયણ]] સહિત અન્ય ગ્રંથો જેવા કે [[મહાભારત]] અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને [[કેસરી]]ના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. ▼
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સાળંગપુર]], [[ગુજરાત]]]]
▲'''હનુમાન''' ({{lang-sa|हनुमान्}}) એ હિંદુ દેવતા અને [[રામ]]ના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. [[રામાયણ]] સહિત અન્ય ગ્રંથો જેવા કે [[મહાભારત]] અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને [[કેસરી]]ના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે.<ref name="debroy184">{{cite book|url=https://books.google.com/books?id=af1qFbouaVMC&pg=PA184|title=The Mahabharata: Volume 3|author=Bibek Debroy|publisher=Penguin Books|year=2012|isbn=978-0-14-310015-7|pages=184 with footnote 686}}</ref><ref name="Melton2010p1310">{{cite book|url=https://books.google.com/books?id=v2yiyLLOj88C|title=Religions of the World: A Comprehensive Encyclopedia of Beliefs and Practices, 2nd Edition|author1=J. Gordon Melton|author2=Martin Baumann|publisher=ABC-CLIO|year=2010|isbn=978-1-59884-204-3|pages=1310–1311}}</ref> તેમનો જન્મ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ને દિવસે થયો હતો, જેની [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી થાય છે.
રામાયણમાં રામે [[સીતા]]ની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે [[રાવણ]]નાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે [[સુગ્રીવ]]નાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. [[ઇન્દ્રજીત]]ના બાણથી મરણશૈયા ઉપર પડેલા [[લક્ષ્મણ]]ને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપવા રામ હનુમાનને મોકલે છે.
તેમનો [[મકરધ્વજ]] નામે એક (પરોક્ષ) પુત્ર હતો.
== સંદર્ભ ==
|