નિરંજન રાજ્યગુરુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બાહ્ય કડીઓ.
No edit summary
લીટી ૧:
[[File:29june2019 Shri Niranjanbhai Rajayguru.jpg|thumb|નિરંજન રાજ્યગુરુ [[ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર]] અર્પણ સમારોહ સમયે; ૨૭ જૂન ૨૦૧૯]]
'''ડો. નિરંજન રાજ્યગુરુરાજગુરુ''' (૨૪ ડિસેમ્બર ૧૯૫૪) ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન છે. એ સ્થાનિક રેડીઓ અને ટેલિવિઝન પર આ વિષયોને લગતા કાર્યક્રમ પણ આપે છે. એમણે ઇ.સ. ૧૯૯૧માં [[ઘોઘાવદર (તા. ગોંડલ)|ઘોઘાવદર]] ગામમાં '''સત નિર્વાણ ફાઊન્ડેશન''' ના નેજા તળે આનંદ આશ્રમ નામની સંસ્થા સ્થાપી છે.
 
તેમણે [[દાસી જીવણ]]ના ભજનો પર પીએચ.ડી. કર્યું છે.