મીરાંબાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) Beingmaruchiman1111 (talk)એ કરેલો ફેરફાર 750680 પાછો વાળ્યો ટેગ: Undo |
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit |
||
લીટી ૧૧:
નાની ઉંમરમાં જ તેમનો વિવાહ ([[ઉદયપુર]]ના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.
[[File:Rajasthan-Chittore_Garh_09.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Rajasthan-Chittore_Garh_09.jpg|thumb|230x230px|મીરાનું કૃષ્ણ મંદિર, ચિત્તોડ કિલ્લો.
==મીરાંબાઈના ગુરુ==
|