મનસુખરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
રૂઢીચુસ્ત > સંરક્ષક, is the widely used term for 'conservative'
લીટી ૨૩:
| years_active =
}}
'''મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી''' (૧૮૪૦–૧૯૦૭) એક [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] નિબંધકાર, જીવનચરિત્રકાર અને ચિંતક હતા. તેમણે ગુજરાતી લેખકોની રૂઢીચુસ્તસંરક્ષક વિચારધારાનું નેતૃત્વ કર્યું, જેમાં લખવા અને બોલવામાં થતા વિદેશી શબ્દોના ઉપયોગને ટાળવાની હિમાયત કરતા, અને [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] અથવા [[સંસ્કૃતિકરણ|સંસ્કૃતિક]] શબ્દોના ઉપયોગને પ્રોત્સાહન આપતા. તેઓ ગુજરાતી લેખક [[ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠીના]] પિતરાઈ ભાઈ હતા.
 
== જીવનચરિત્ર ==