ઇડર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2409:4041:E82:7E2A:0:0:EE4A:690D (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
સાફસફાઈ અને આંતરિક કડીઓ |
||
લીટી ૨૯:
| blank_value_4 =
}}
'''ઇડર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના
== નામ ==
ઇડરનુ પ્રાચિન નામ '''ઇલ્વદુર્ગ''' હતુ, જેનો અર્થ
== ભૂગોળ ==
લીટી ૩૯:
=== આબોહવા ===
શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯<sup>o</sup> સે. રહે છે, ઉનાળામાં સૂકી હવા તાપમાનમાં વધારો કરે છે જેના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન ૫૨<sup>o</sup> સે. સુધી પહોંચી જાય છે
== જોવાલાયક સ્થળો ==
* ઈડરિયો ગઢ
* પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર: ઇડર ગઢના બે-ચાર પગથિયાં ચડતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આ મંદિર આવેલું છે. શિવલિંગ પર કુદરતી રીતે જ મીઠા ઝરણા દ્વારા અભિષેક થતો હોવાથી આ સ્થળ ઝરણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વિશાળ
* રાજ મહેલ
* મહાકાળી મંદિર
* રૂઠી રાણીનું માળિયું
*
* પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર
* પાતાળ કુંડ: લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વ દુર્ગના ડુંગરોમાં થયો હતો. આજે પણ ઈડરના ગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના [[તેહરી ગઢવાલ જિલ્લો|ગઢવાલ તહેરી]] પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઇડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજનો વિવાહ એક નાગકન્યા સાથે થયો હતો.
લીટી ૬૮:
== જાણીતી વ્યક્તિઓ ==
[[File:Pratap Singh of Idar 1914.jpg|thumb|right|160px|મહારાજા પ્રતાપ સિંહ, ૧૯૧૪]]
લેફ્ટનન્ટ જનરલ-મહારાજા શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર ઓફ ઇડર GCB GCSI GCVO KIH ([[ઓક્ટોબર ૨૨|૨૨ ઓક્ટોબર]] ૧૮૪૫ - [[સપ્ટેમ્બર ૪|૪ સપ્ટેમ્બર]] ૧૯૨૨) કે જે સામાન્ય રીતે ''સર પ્રતાપ'' તરીકે ઓળખાય છે, તેઓ ઇડર રજવાડાના બ્રિટીશ ભારતીય સેના અધિકારી હતાં અને
[[પન્નાલાલ પટેલ]] ([[મે ૭|૭ મે]] ૧૯૧૨ - [[એપ્રિલ ૬|૬ એપ્રિલ]] ૧૯૮૯) જે, ગુજરાતી લેખક હતા. તેઓ ૧૯૮૫ના [[
[[ઉમાશંકર જોષી]] ([[જુલાઇ ૨૧]] ૧૯૧૧ - [[ડિસેમ્બર ૧૯]] ૧૯૮૮) એક પ્રતિષ્ઠિત કવિ અને વિદ્વાન લેખક હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ ૧૯૬૭માં [[
[[અરવિંદ ત્રિવેદી]] એક ભારતીય અભિનેતા છે. તે તેમના ભાઈ [[ઉપેન્દ્ર ત્રિવેદી]] સાથે ગુજરાતી ચિત્રપટમાં છવાયેલા રહ્યાં. તેમણે રામાનંદ સાગરની ટેલિવિઝન શ્રેણી
== આ પણ જુઓ ==
|