મણિલાલ દ્વિવેદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) lead |
Gazal world (ચર્ચા | યોગદાન) m |
||
લીટી ૩૪:
'''મણિલાલ નભુભાઈ દ્વિવેદી''' (ઉપનામો: '''એક બ્રાહ્મણ''', '''એક વિદ્યાર્થી''', '''અભેદમાર્ગપ્રવાસી''') (૨૬ સપ્ટેમ્બર ૧૮૫૮ – ૧ ઓક્ટોબર ૧૮૯૮) [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક હતા. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. પોતે સ્વીકારેલ જીવનકાર્યને વ્યાપક મૂર્તતા આપવાવાના ઉદ્દેશથી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધરી હતી. એટલે તેમનાં ઘણાંખરાં લખાણો તેમની અભેદ ([[અદ્વૈત વેદાંત|અદ્વૈત]]) ફિલસૂફીથી કોઈને કોઈ રીતે અંકિત થયેલા છે.
'[[કાન્તા]]' અને '[[નૃસિંહાવતાર]]
== જીવન ==
|