પ્રસાદ બ્રહ્મભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ref
લીટી ૧:
'''પ્રસાદ બ્રહ્મભટ્ટ''' (જ.જન્મ ૮ ઓક્ટોબર ૧૯૫૧) [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] વિવેચક, સાહિત્યિક ઈતિહાસકાર અને ચરિત્રકાર છે.
 
==જીવન==
પ્રસાદ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૯૫૧માં૮ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ [[મહેસાણા જિલ્લો|મહેસાણા જિલ્લા]]ના [[વિજાપુર]] ખાતે થયો હતો.<ref name="Dutt1999">{{cite book|last=Dutt|first=Kartik Chandra|title=Who's who of Indian Writers, 1999: A-M|url=https://books.google.com/books?id=QA1V7sICaIwC&pg=PA194|year=1999|publisher=Sahitya Akademi|location=New Delhi|isbn=978-81-260-0873-5|page=194}}</ref> તેઓએ [[ઇડર]]ની આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. ૧૯૮૦માં તેમણે 'રાજેન્દ્ર–નિરંજનયુગની કવિતા' એ વિષય પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. આ શોધનિબંધ ૧૯૮૨માં પુસ્તકરૂપે પ્રગટ થયો.<ref name="બ્રહ્મભટ્ટ ૧૯૮૧">{{cite book | title = પ્રહલાદ પારેખ | last = બ્રહ્મભટ્ટ | first = પ્રસાદ | series = ગુજરાતી ગ્રંથકાર શ્રેણી | date = ૧૯૮૧ | edition = 1st | publisher = કુમકુમ પ્રકાશન | location = અમદાવાદ | oclc = 9645742 | page = vi}}</ref>
 
==પ્રદાન==