પિંગળશી પાતાભાઈ ગઢવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →જીવન: અવસાનની તારીખ વર્તમાનપત્રના લેખને આધારે મૂકી |
નાનું એક રહી ગયેલી ભૂલ સુધારી |
||
લીટી ૬:
== જીવન ==
એમનો જન્મ વિક્રમસંવત ૧૯૧૨( ઇ.સ. ૧૮૫૬)માં આસો સુદ અગીયારસને દિવસે [[સિહોર]]માં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી<ref name="ચારણીસાહિત્ય">{{cite web |url=http://www.charanisahity.in/ |title=ચારણી સાહિત્ય |author=ચારણી સાહિત્ય દોટ ઈન|date= |work= |publisher= |accessdate=૧૪-એપ્રીલ-૨૦૧૮ |archiveurl = |archivedate = }}</ref>. પિંગળશી ગઢવીના દાદા મુળુભાઈ નરેલા ભાવસિંહજી પ્રથમ અને અખેરાજજીના સમયમાં રાજ કવિ હતા. એમના પિતાજી પાતાભાઈ નરેલા અખેરાજજી અને જસવંતસિંહજીના સમયમાં રાજકવિ રહી ચૂક્યા હતા <ref name="ચારણીસાહિત્ય"/>. પિંગળશી ગઢવીનું મૃત્યુ ૪-માર્ચ ૧૯૩૯ (મહા વદ ચૌદશ - શીવરાત્રીને દિવસે) થયેલું<
== સર્જન ==
|