નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઇન્ફોબોક્સ અપડેટ. |
||
લીટી ૧:
{{Infobox
|
|
▲|ફોટોનોંધ = નારાયણ દેસાઈ, વેડછી ખાતે, જાન્યુઆરી ૨૦૦૭
| birth_date = {{Birth date|1924|12|24}}
|
| death_date = {{Death date and age|2015|03|15|1924|12|24}}
|
| death_cause =
|
| education =
|વ્યવસાય = ચરિત્રકાર, અનુવાદક▼
| alma_mater =
▲|રાષ્ટ્રીયતા = ભારતીય
| known_for = ગાંધી કથા
| home_town =
| partner = <!-- (unmarried long-term partner) -->
| children =
| parents = <!-- overrides mother and father parameters -->
| mother = <!-- may be used (optionally with father parameter) in place of parents parameter (displays "Parent(s)" as label) -->
| father = મહાદેવભાઈ દેસાઈ
| relatives =
| family =
| awards =
| website = <!-- {{URL|example.com}} -->
| signature =
▲|જીવનસાથી = ઉત્તરા ચૌધરી
| signature_size =
| signature_alt =
| footnotes =
▲|માતા-પિતા = , મહાદેવભાઈ દેસાઈ
}}
'''નારાયણ દેસાઈ''' (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.
== પ્રારંભિક જીવન ==
[[મહાત્મા ગાંધી]]ના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક [[મહાદેવભાઈ
== શરૂઆતી વર્ષો ==
સ્વાતંત્ર્ય સેનાનીઓ નભકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્રી ઉત્તરા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી [[સુરત]]થી ૬૦ કિમી દૂર આવેલા વેડછી ખાતે સ્થાયી થઇ. જ્યાં તેમણે ''નઇ તાલીમ'' શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. [[વિનોબા ભાવે]] દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી. તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ''ભૂમિપુત્ર'' શરૂ કર્યું અને ૧૯૫૯ સુધી તેના તંત્રી રહ્યા.<ref name="PTI 1926"></ref>
== ગાંધીજીની ફિલસૂફીનો અમલ ==
Line ૫૯ ⟶ ૫૬:
* ૧૯૮૯માં તેમના પુસ્તક ''અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ'' માટે [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો.
* ૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો [[સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી|સાહિત્ય અકાદમી પુરસ્કાર]] મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
* ૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો <ref>{{
* ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] ૨૦૦૧માં એનાયત થયો હતો.
* ૨૦૦૪ના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો ૧૮મો ''મૂર્તીદેવી પુરસ્કાર'' તેમને તેમના લોકપ્રિય સર્જન ‘મારું જીવન એજ મારી વાણી’ માટે મળ્યો હતો, જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે.
|