નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું ઇન્ફોબોક્સ અપડેટ.
લીટી ૧:
{{Infobox Personperson
|નામ name = નારાયણ મહાદેવભાઈ દેસાઈ
|ફોટો image = Narayan_Desai_face.jpg
|ફોટોનોંધ caption = નારાયણ દેસાઈ, વેડછી ખાતે, જાન્યુઆરી ૨૦૦૭
|ફોટોસાઇઝ =
|માતા-પિતા birth_name = ,નારાયણ મહાદેવભાઈ દેસાઈ
|ફોટોનોંધ = નારાયણ દેસાઈ, વેડછી ખાતે, જાન્યુઆરી ૨૦૦૭
| birth_date = {{Birth date|1924|12|24}}
|જન્મ તારીખ = [[ડિસેમ્બર ૨૪| ૨૪ ડિસેમ્બર]], ૧૯૨૪
|જન્મ સ્થળbirth_place = [[વલસાડ]], [[ગુજરાત]], ભારત
| death_date = {{Death date and age|2015|03|15|1924|12|24}}
|મૃત્યુ તારીખ = [[માર્ચ ૧૫|૧૫ માર્ચ]], ૨૦૧૫
|મૃત્યુ સ્થળdeath_place = [[સુરત]], ગુજરાત
| death_cause =
|મૃત્યુનું કારણ =
|રાષ્ટ્રીયતા nationality = ભારતીય
|હુલામણું નામ =
|રહેઠાણ citizenship =
| education =
|વ્યવસાય = ચરિત્રકાર, અનુવાદક
| alma_mater =
|સક્રિય વર્ષ =
|વ્યવસાય occupation = ચરિત્રકાર, અનુવાદક, લેખક
|રાષ્ટ્રીયતા = ભારતીય
| known_for = ગાંધી કથા
|નાગરીકતા =
| home_town =
|અભ્યાસ =
|જીવનસાથી spouse = ઉત્તરા ચૌધરી
|વતન =
| partner = <!-- (unmarried long-term partner) -->
|ખિતાબ =
| children =
|પગાર =
| parents = <!-- overrides mother and father parameters -->
|વાર્ષિક આવક =
| mother = <!-- may be used (optionally with father parameter) in place of parents parameter (displays "Parent(s)" as label) -->
|ઉંચાઇ =
| father = મહાદેવભાઈ દેસાઈ
|વજન =
| relatives =
|મુદત =
| family =
|પક્ષ =
| awards =
|વિરોધીઓ =
| website = <!-- {{URL|example.com}} -->
|ધર્મ =
| signature =
|જીવનસાથી = ઉત્તરા ચૌધરી
| signature_size =
|ભાગીદાર =
| signature_alt =
|સંતાન =
| footnotes =
|માતા-પિતા = , મહાદેવભાઈ દેસાઈ
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
'''નારાયણ દેસાઈ''' (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.
 
== પ્રારંભિક જીવન ==
[[મહાત્મા ગાંધી]]ના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક [[મહાદેવભાઈ દેસાઈ|મહાદેવ દેસાઈ]]ના પુત્ર એવા,<ref>Pandiri, Ananda M. ''A Comprehensive, Annotated Bibliography on Mahatma Gandhi.'' </ref> નારાયણ દેસાઈનો જન્મ [[વલસાડ]], ગુજરાત ખાતે ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો.<ref name="PTI 1926">{{ઢાંચો:Citecite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=૧૫ માર્ચ ૨૦૧૫|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref> ગાંધીજીના સાબરમતી આશ્રમ, [[અમદાવાદ]] અને [[વર્ધા]] નજીક સેવાગ્રામ આશ્રમ ખાતે મોટા થયેલા તેમણે પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ જોડે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે શિક્ષણ, કાંતણ અને [[ખાદી]] વણાટમાં નિપુણતા મેળવી હતી.<ref>{{ઢાંચો:Citecite web|url=http://deshgujarat.com/2015/03/15/narayan-desai-passes-away/|title=Narayan Desai passes away|work=DeshGujarat|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref>
 
== શરૂઆતી વર્ષો ==
સ્વાતંત્ર્ય સેનાનીઓ નભકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્રી ઉત્તરા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી [[સુરત]]થી ૬૦ કિમી દૂર આવેલા વેડછી ખાતે સ્થાયી થઇ. જ્યાં તેમણે ''નઇ તાલીમ'' શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. [[વિનોબા ભાવે]] દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી. તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ''ભૂમિપુત્ર'' શરૂ કર્યું અને ૧૯૫૯ સુધી તેના તંત્રી રહ્યા.<ref name="PTI 1926"></ref>
 
== ગાંધીજીની ફિલસૂફીનો અમલ ==
Line ૫૯ ⟶ ૫૬:
* ૧૯૮૯માં તેમના પુસ્તક ''અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ'' માટે [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો.
* ૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો [[સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી|સાહિત્ય અકાદમી પુરસ્કાર]] મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
* ૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો <ref>{{ઢાંચો:Citecite web|title=Jamnalal Bajaj Awards Archive|url=http://www.jamnalalbajajfoundation.org/awards/archives/2010|date=|publisher=Jamnalal Bajaj Foundation}}</ref> અને ૧૯૯૮માં અસહિષ્ણુતા અને અહિંસાનો અથાગ પ્રચાર કરવા માટે યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર મળ્યો હતો.<ref name="msp-2009">{{ઢાંચો:Citecite web|title=UNESCO-Madanjeet Singh Prize for the Promotion of Tolerance and Non-Violence (2009)|url=http://unesdoc.unesco.org/images/0018/001858/185859e.pdf|publisher=UNESCO|year=૨૦૦૯}}</ref>
* ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] ૨૦૦૧માં એનાયત થયો હતો.
 
* ૨૦૦૪ના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો ૧૮મો ''મૂર્તીદેવી પુરસ્કાર'' તેમને તેમના લોકપ્રિય સર્જન ‘મારું જીવન એજ મારી વાણી’ માટે મળ્યો હતો, જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે.