એપ્રિલ ૨૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
લીટી ૨:
 
==મહત્વની ઘટનાઓ==
* ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે [[રોમ]]ની સ્થાપના કરી.
* ૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને [[દિલ્હી]]ની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
* ૧૫૦૯ – હેન્રી ૮માએ બીનસત્તવારબિનસત્તાવાર રીતે [[ઈંગ્લેન્ડ]]ની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
* ૧૫૦૯ – [[શીવાજી|છત્રપતિ શીવાજી]] સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
* ૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને [[બહાઇ ધર્મ]]ના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકેતરીકે ઘોષિત કરી.
* ૧૯૪૪ – [[ફ્રાન્સ]]માં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
* ૧૯૬૦ – [[વોશિંગટન]]માં [[બહાઇ ધર્મ]]ની સ્થાપના.
* ૧૯૮૭ – [[તમિલ વ્યાધ્રો]] પર [[શ્રીલંકા]]નાં શહેર [[કોલંબો]]માં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
* ૧૯૯૪ – [[ભારતીય રિઝર્વ બેંક|ભારતીય રિઝર્વ બેંકે]] ધિરાણ નિતીનીતિ હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
* ૧૯૯૪ – [[સૌર મંડળ]]ની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
* ૧૯૯૭ – [[ભારત]]ના ૧૨મા [[વડા પ્રધાન]] તરિકેતરીકે ઇન્દર[[ઇન્દ્ર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)]]નાં શપથ ગ્રહણ.
 
==જન્મ==
* ૧૮૩૫ – '''[[નંદશંકર મહેતા]], [[કરણ ઘેલો''']] નવલકથાથી પ્રસિધ્ધ થયેલ [[ગુજરાતી]] સાહિત્યનાં આદિ નવલકથાકાર [[નંદશંકર મહેતા]].
* ૧૯૨૬ – [[યુનાઇટેડ કિંગડમ]]ની રાણી એલિઝાબેથ દ્વિતિયદ્વિતીય.
 
==અવસાન==
* ૧૯૦૦ – [[વિક્રમતજી ખીમોજીરાજ]], જેઠવા રાજપૂત વંશના [[પોરબંદર રજવાડું|પોરબંદર રજવાડા]]ના શાસક. (જ. ૧૮૧૯)
* ૧૯૩૮ - પ્રખ્યાત [[ઉર્દુ ભાષા|ઉર્દુ]] કવી મુહંમદ ઇકબાલ.
* ૧૯૧૦ – [[માર્ક ટ્વેઇન]], અમેરીકન લેખક. (જ. ૧૮૩૫)
* ૧૯૩૮ – [[મુહમ્મદ ઇકબાલ]], [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]] અને [[ફારસી ભાષા]] કવિ, દાર્શનિક અને નેતા. (જ. ૧૮૭૭)
* ૨૦૧૩ – [[શકુંતલા દેવી]], ભારતીય ગણિતશાસ્ત્રી અને લેખક. "માનવ કમ્પ્યુટર" તરીકે પ્રખ્યાત. (જ. ૧૯૨૯)
 
==તહેવારો અને ઉજવણીઓ==
*[[બહાઇ ધર્મ]] – રિઝવાન તહેવારનો પ્રથમ દિવસ.
*[[રોમ]] – શહેરનો સ્થાપના દિન.
 
==બાહ્ય કડીઓ==