નૌશાદ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) માહિતીચોકઠું |
Snehrashmi (ચર્ચા | યોગદાન) બેવડાતું ચિત્ર દૂર કર્યું |
||
લીટી ૧૭:
| honorific_suffix = [[પદ્મભૂષણ]]
}}
નૌશાદ અલી ([[૨૫
'''નૌશાદ અલી''' અથવા '''નૌશાદ''' (હિન્દી:[[:hi:नौशाद|नौशाद]]; અંગ્રેજી:[[:en:Naushad|Naushad]]) એ ભારતીય ફિલ્મ સંગીતકાર હતા. એમણે પહેલી ફિલ્મમાં સંગીત આપ્યા પછી ૬૪ વર્ષ સુધી પોતાની સંગીતકળાનો જાદુ ફેલાવ્યા પછી પણ માત્ર ૬૭ ફિલ્મોમાં જ સંગીત આપ્યું છે, પરંતુ એમનું કૌશલ્ય એ બાબતનું જીવંત ઉદાહરણ પુરું પાડે છે કે ગુણવત્તા સંખ્યાબળ કરતાં ચઢિયાતું સ્થાન ધરાવે છે. ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીતને ફિલ્મોમાં લોકપ્રિય કરનાર સંગીતકાર તરીકેનું શ્રેય એમને આપવામાં આવે છે<ref>Raju Bharatan (1 August 2013). "Preface". Naushadnama: The Life and Music of Naushad. Hay House, Inc. pp. 48–. ISBN 978-93-81398-63-0. Retrieved 26 January 2015.</ref>.
|