બર્બરિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) સંદર્ભ, ઇન્ફોબોક્સ. અપડેટ. |
બળીયાદેવ ગુજરાત ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદક: બદલેલ |
||
લીટી ૧૦:
મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક [[ભીમ]]નો પૌત્ર અને [[ઘટોત્કચ]]નો પુત્ર હતો.<ref name="Parmeshwaranand2001">{{cite book|url=https://archive.org/details/bub_gb_6F0ZIBIL2ZAC|title=Encyclopaedic Dictionary of Puranas|last=Parmeshwaranand|first=Swami|publisher=Sarup & Sons|year=2001|isbn=978-81-7625-226-3|page=[https://archive.org/details/bub_gb_6F0ZIBIL2ZAC/page/n161 155]}}</ref> એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. તેણે યુદ્ધમાં હારતા પક્ષનો સાથ આપવાનું વચન લીધું હતું. જ્યારે તે મહાભારતના યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે [[કૃષ્ણ]] તેને સામે મળે છે અને કહે છે કે તારો ગુરુ કોણ છે? ત્યારે બર્બરિક કહે છે, "તમે જ મારા ગુરુ છો". ત્યારે કૃષ્ણ ગુરુ દક્ષિણામાં તેનું મસ્તક માગી લે છે.
બર્બરિક ગુજરાતમાં બળીયાદેવ નામે પૂજાય છે, તે ની મુખ્ય જગ્યા ને મુખ્ય મંદિર તરીકે ત્રણ મંદિર પ્રખ્યાત છે.
1) દેવસ્થલી (દેથલી)
2) લાંભા.
3) પોર.
દેવસ્થલી (દેથલી )
ગુજરાત ના ખેડા જિલ્લો, માતર તાલુકા માં આવેલું છે, દેથલી ગામ તે અંદાજિત 6000 વસ્તી ધરાવે છે, આ ગામ એક રજવાડું કેવાય છે , આખું ગામ સોલંકી કુળ નું છે, એવી માન્યતા છે કે નવસો વરશ પહેલા ચક્રવર્તી રાજા જયશ્રી સિદ્ધરાજ સોલંકી ના રાજ્યના પતન બાદ ત્રણ ભાઈ ઓ એ પોતાના કુટુંબ સાથે અહીંયા આવી ને વસવાટ કર્યો ... એટલે અત્યારે આ ગામ માં ખાલી સોલંકી જ વસવાટ છે.... ગામ માં ભવ્ય ચાર મંદિર છે 1) બળિયાદેવ 2) બહુચર માતાનું મંદિર (સોલંકી કુળ ની કુળદેવી) 3) મહાકાળી મંદીર 4) સ્વયંભૂ મહાદેવ , બિરાજ માન છે .
{{ગિરીશ3882}}
[[શ્રેણી:મહાભારત]]
|