ઉજ્જૈન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું. |
||
લીટી ૬૯:
| footnotes =
}}
'''ઉજ્જૈન''' (ઉચ્ચાર: {{IPAc-en|audio=Ujjain.ogg|u:|ˈ|dʒ|eɪ|n|}}) ભારતના [[મધ્ય પ્રદેશ]]<nowiki/>ના [[ઉજ્જૈન જિલ્લો|ઉજ્જૈન જિલ્લા]]નું સૌથી મોટું શહેર છે. તે વસ્તીની દ્રષ્ટિએ મધ્ય પ્રદેશનું પાંચમું મોટું શહેર છે અને ઉજ્જૈન જિલ્લાનું વહીવટી મથક છે.<ref name=census>{{cite web|title=District Census Handbook - Ujjain|url=http://www.censusindia.gov.in/2011census/dchb/2318_PART_B_DCHB_UJJAIN.pdf |website=Census of India|
પ્રાચીન શહેર ઉજ્જૈન [[ક્ષિપ્રા નદી]]ના કાંઠે વસેલું છે. ઇતિહાસમાં ઉજ્જૈન [[માળવાનો ઉચ્ચપ્રદેશ|માળવા ઉચ્ચપ્રદેશ]]નું સૌથી મહત્વનું શહેર ગણાય છે. ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ તે મધ્ય ભારતના રાજકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. તે પ્રાચીન અવંતી રાજ્યની રાજધાની હતું. ૧૯મી સદી સુધી તે રાજકીય, વ્યાપાર અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વનું શહેર રહ્યું હતું. ત્યાર પછી બ્રિટિશરો દ્વારા [[ઈંદોર]]નો વિકાસ કરાયો પરંતુ ઉજ્જૈને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ જાળવી રાખ્યું છે.<ref>{{cite book |title=Pilgrimage in the Hindu Tradition: Salvific Space |first=Knut A. |last=Jacobsen |publisher=Routledge |year=૨૦૧૩ |isbn=978-0-41559-038-9 |page=૧૨૮ |url=https://books.google.com/books?id=Kn6_3oBFAqIC&pg=PA128}}</ref>
|