દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો ઉમેરી using HotCat |
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું. |
||
લીટી ૧૬:
}}
[[ચિત્ર:Map Guj Nat Parks Sanctuary.png|thumb|ગુજરાતના અભયારણ્યો]]
'''દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય''' એ [[કચ્છનો અખાત|કચ્છના અખાત]]માં આવેલો એક જૈવિક વિવિધતા માટેનો સુરક્ષિત વિસ્તાર છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે [[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા જિલ્લા]]<nowiki/>માં આવેલું છે. આ સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેનો દરજ્જો મળ્યો છે. ૧૯૯૦માં, [[ઓખા (તા. દ્વારકા)|ઓખા]]થી લઈને [[જોડિયા|જોડીયા]] સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ [[પીરોટન બેટ (તા. જામનગર)|પીરોટન]] છે.<ref name="bnhs">{{cite journal|last=Apte |first=Deepak |title=Marine National Park, Gulf of Kutchh: A conservation challenge |publisher=Bombay Natural History Society |pages=૨૬–૨૭ |url=http://www.bnhs.org/bo/documents/GulfofKutch.pdf |
== જૈવિક વિવિધતા અને સંવર્ધન પડકારો ==
|