કવિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
આ
ભારતીય ઉપખંડમાં [[વાલ્મિકિ]]એ [[રામાયણ]] તથા [[વેદ વ્યાસ|વેદ વ્યાસજી]]એ [[મહાભારત]] જેવાં મહાકાવ્યોના દળદાર ગ્રંથોની રચના કરી હતી, જે આજે પણ બેજોડ છે.
[[ગુજરાતી સાહિત્ય]]માં પણ [[નરસિંહ મહેતા]] તેમ જ [[મીરાંબાઇ]] જેવા આદ્યકવિઓથી લઇને વર્તમાન સમય સુધીમાં અનેક કવિઓએ ગુજરાતી પદ્યમાં પોતાની રચનાઓનું યોગદાન આપી ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું છે.
[[શ્રેણી:સાહિત્ય]]
[[શ્રેણી:સાહિત્યકાર]]
[[શ્રેણી:વ્યવસાય]]
[[bg:Поет]]
|