રા' નવઘણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Narvir Rabari (ચર્ચા | યોગદાન) કાનજી ભુટા બારોટની લોકવાર્તા-રા'નવઘણ સૌરાષ્ટ્રનો ઈતિહાસ- શંભુપ્રસાદ દેસાઈ ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું. |
||
લીટી ૮:
|religion = હિંદુ
}}
'''રા' નવઘણ''' [[જુનાગઢ]]નો રાજા હતો. એવી લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસાં(ઘન) એટલે કે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેનું નામ નવઘણ પડ્યું<ref>{{cite web|url=http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%98%E0%AA%A3*/|title=નવઘણ|author=સર ભગવત સિંહજી|publisher=ભગવદ્ગોમંડલ|
જ્યારે નવઘણ નાનો હતો ત્યારે દેવાયત બોદરે ચાલુક્ય વંશના તાબા હેઠળના જુનાગઢ પર ચડાઈ કરી હતી.<ref name="Sree Padma ">{{cite book | url=https://books.google.com/books?id=9Jn_AwAAQBAJ&pg=PA189&dq=CHUDASAMA+AHIR&hl=en&sa=X&ei=CU__VP3xO4G7mAW28ILwAw&ved=0CCwQ6AEwAw#v=onepage&q=CHUDASAMA%20AHIR&f=false | title=Inventing and Reinventing the Goddess: Contemporary Iterations of Hindu Deities on the Move | publisher=Lexington Books, | author=Sree Padma Contributors Sree Padma, Brenda Beck, Perundevi Srinivasan, Tracy Pintchman, Sasikumar Balasundaram, Vasudha Narayanan, Neelima Shukla-Bhatt, R. Mahalakshmi, Caleb Simmons, Priya Kapoor | year=૨૦૧૪ | pages=189 | isbn=9780739190029}}</ref><ref name="Indian Antiquary, Volume 2"/> સોલંકી સૈન્ય અને આહિરો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું. નવઘણે મોટા થઈને તેના વફાદાર આહિરોના સૈન્ય સાથે [[વંથલી|વનસ્થલી]] પર ચડાઈ કરીને સોલંકીને હરાવીને અંતે સોરઠની ગાદી પાછી મેળવી હતી<ref name="google">{{cite book|title=The Rajputs of Saurashtra|author=Singhji, V.|date=૧૯૯૪|publisher=Popular Prakashan|isbn=9788171545469|url=https://books.google.com/books?id=NYK7ZSpPzkUC|
રા' નવઘણે વિસેક વર્ષ સુધી જુનાગઢ પર રાજ કર્યું. તેના શાસનકાળ દરમ્યાન તેની માનેલી બહેન જાહલને સિંધનો હમિર સુમરો ઉપાડી ગયો હતો. જાહલ, મૂળે આહિરની દિકરી હતી અને કાઠિયાવાડમાં દુકાળ પડ્યો હોવાને કારણે સિંધમાં જઈને વસી હતી. તે કાળે તેના રૂપથી મોહિત થયેલા સિંધના સુલતાન હમિર સુમરાએ તેની સાથે પરણવા માટે થઈને તેનું અપહરણ કર્યું. તેણે યુક્તિ કરીને હમિર સુમરાને એમ સમજાવ્યું કે તેણે એવી માનતા માની છે કે તે છ મહિના સુધી કુંવારી રહેશે, જે પૈકીના ત્રણ મહિના વીતી ચૂક્યાં હતા અને ફક્ત ત્રણ જ મહિના બાકી હતા. હમિર માની ગયો અને જાહલે છાનામાના એક પત્ર લખીને રા' નવઘણને મોકલાવ્યો. નવઘણ પત્ર મળતા જ તેની વહારે આવ્યો અને એક વાયકા મુજબ વરુડી માની કૃપાથી તેણે હમિર સુમરાને મારી નાખ્યો અને જાહલને બચાવીને લઈ ગયો.<ref>{{cite web|url=https://books.google.com/books?id=zQEdAQAAMAAJ&q=Ra+Navghan+AHIR&dq=Ra+Navghan+AHIR&hl=en&sa=X&ei=u07_VIzjHqS-mAWm84LICQ&ved=0CBwQ6AEwAA|title=Census of India, 1961: Gujarat|pages=276|work=google.co.in}}</ref>.
|