ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જોડણી સુધારી.
નાનું Bot: Cosmetic changes
લીટી ૩૧:
|સ્થિતિ=યોગ્ય
}}
[[Imageચિત્ર:Udwada atash behram.jpg|thumb|ઉદવાડા આતશબહેરામ, ૨૦૦૯ પહેલાંના સમારકામ વખતે.]]
'''ઉદવાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્યરાજ્યના]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લાજિલ્લામાં]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા [[પારડી તાલુકો|પારડી તાલુકાતાલુકામાં]]માં આવેલું એક ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[આંગણવાડી]], દૂધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં [[ખેતી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
 
ઉદવાડા સ્ટેશન સ્થિત [[પારસી]] અગિયારી વિશ્વભરમાં [[પારસી]]ઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અહી [[ઈરાન|ઇરાનથી]] આવેલા [[પારસી]]ઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને ''આતશબહેરામ'' કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.
લીટી ૪૫:
{{પારડી તાલુકાનાં ગામ}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
 
 
[[શ્રેણી:વલસાડ જિલ્લો]]