ખંડેરાવ માર્કેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : ખંડેરાવ માર્કેટ વડોદરા શહેર ના પોલોગ્રાઉન્ડ મેદાનથી [[ન્યાય...
 
No edit summary
લીટી ૧:
[[ખંડેરાવ માર્કેટ]] [[વડોદરા]] શહેર ના પોલોગ્રાઉન્ડ મેદાનથી [[ન્યાયમંદિર]] તરફ જતાં વચ્ચે આવતી ઇમારત છે. આ ઇમારત મહારાજા સયાજીરાવ ત્રીજાએ ૧૯૦૭ની સાલમાં બનાવી હતી જેનો એ સમય નો ખર્ચ રુપિયા ૫ લાખ થયો હતો. હાલમા આ ઇમારત ની આસપાસ મોટાપાયે શાકભાજી અને ફળફળાદિ નું જથ્થાબંધ વેચાણ થાય છે તેમજ ઇમારત પરિસર નો ઉપયોગ [[વડોદરા મહાનગર સેવા સદન]] દ્વારા કાર્યાલય તરીકે થાય છે. હકીકતમા મહારાજા સયાજીરાવે આ ઇમારત એક સોગાદ તરીકે વડોદરા મહાનગર પાલિકાને તેના રજત જયંતિ પર્વે અર્પણ કરી હતી. આ ઇમારત સામે એક નાનક્ડો બાગ પણ બનાવવામા આવ્યો છે જેમાં મહારાજા સયાજીરાવનુ સફેદ આરસપહાણના પથ્થરથી બનેલ પુતળુ મુકેલ છે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]