દિલ્હી સલ્તનત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
→top: કડીઓ ઉમેરી ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2405:205:C807:B94D:27A2:338E:DFD5:D0A5 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૩૬:
'''સલ્તનત-એ-હિન્દ''' અથવા '''દિલ્હી સલ્તનત''' ([[ફારસી]]/[[ઉર્દુ]]: پادشاهی دهلی, ''પાદશાહી દહેલી'') ૧૨૦૬–૧૫૨૬, ૩૨૦ વર્ષો સુધી ઉત્તર ભારતમાં સ્થાપાયેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું. આ સલ્તનતના શાસકો પાંચ રાજવંશોથી આવ્યા, [[ગુલામ વંશ]] (૧૨૦૬–૯૦), [[ખિલજી વંશ]] (૧૨૯૦–૧૩૨૦), [[તુઘલક વંશ]] (૧૩૨૦–૧૪૧૪), [[સૈયદ વંશ]] (૧૪૧૪–૫૧) તથા અફઘાન [[લોદી વંશ]] (૧૪૫૧–૧૫૨૬). દિલ્હી સલ્તનતનો મુખ્ય સ્થાપક [[મહંમદ ઘોરી]]નો ગુલામ કુતુબુદ્દીન ઐબક હતો.
૮મી સદીના મધ્યભાગમાં મહમદ બીન કાસીમ [[ભારત]] આવનાર પ્રથમ મુસ્લિમ શાસક ગણાય છે. ત્યારબાદ તુર્કમાથી અનેકપ્રજા ભારતની આર્થિક સંપતિ લૂટવાને ઇરાદે આવે છે. ૧૧મી સદીના મધ્યભાગમાં મહમદ ગઝનવીએ [[સોમનાથ]] પર
મહમંદ ઘોરી તુર્કમાંથી અનેક ગુલામોને ભારતમાં લાવી પોતાની શક્તિ મજબુત કરે છે. ઇ.સ. ૧૨૦૬માં ઘોરીનું અવસાન થતાં તુર્કમાથી આવેલ ગુલામ કુતુબુદીન એબકથી [[દિલ્હી સલ્તનત]]નો પાયો નખાય છે. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને પોતાની [[રાજધાની]] બનાવી તેના પર શાસન કરવાવાળા પદાધિકારી.<ref>{{Cite news|url=http://www.happyaio.com/gujarati/indias-medieval-history-part-1|title=ભારતનો મધ્યકાલીન ઇતિહાસ (ભાગ-૧)|date=2018-05-22|newspaper=Happyaio|language=gu|access-date=2018-10-15}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
|