ઓગસ્ટ ૧૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
થોડોક ઉમેરો
લીટી ૫:
* ૧૯૧૪ – [[પનામા નહેર]] આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું.
* ૧૯૪૫ – [[બીજું વિશ્વ યુદ્ધ|દ્વિતીય વિશ્વયુદ્ધ]]: [[જાપાન]] પરનો વિજયદિન – જાપાને શરણાગતિ સ્વીકારી.
* ૧૯૪૫ – [[બીજું વિશ્વ યુદ્ધ|દ્વિતીય વિશ્વયુદ્ધ]]: [[ઉત્તર કોરિયા|કોરિયા]] મુક્તિ દિવસ.
* ૧૯૪૭ – બ્રિટિશ તાજ અને કંપની શાસનના લગભગ ૧૯૦ વર્ષ પછી [[ભારત]]ને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી અને બ્રિટિશ રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
* ૧૯૪૭ – [[પાકિસ્તાન]]ના સ્થાપક [[[[મહમદ અલી ઝીણા]]]]એ [[કરાચી]]માં પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ તરીકે શપથ લીધા.
* ૧૯૪૮ – પ્રથમ કોરિયા પ્રજાસત્તાક ([[દક્ષિણ કોરિયા]])ની સ્થાપના કરવામાં આવી.
* ૧૯૫૦ – [[ભારત]]નાંના [[આંધ્ર પ્રદેશ]]માં [[શ્રીકાકુલમ જિલ્લો|શ્રીકાકુલમ જિલ્લા]]ની રચના કરાઇ.
* ૧૯૬૯ – [[ઇસરો|ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર]] (ઇસરો)ની સ્થાપના કરવામાં આવી.
* ૧૯૭૫ – [[બાંગ્લાદેશ]]માં સેનાએ બળવો કર્યો, [[શેખ મુજીબુર રહેમાન]] અને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.
* ૧૯૭૫ – હિન્દી ચલચિત્ર [[શોલે]] થિયેટરમાં રજૂ કરાઇ.
* ૧૯૮૫ – આસામ સમજૂતી પર હસ્તાક્ષર, ભારત સરકારના પ્રતિનિધિઓ અને આસામ ચળવળના નેતાઓ વચ્ચે આંદોલનનો અંત લાવવા માટે સમજૂતી.
 
== જન્મ ==
* ૧૭૬૯ – [[નેપોલિયન બોનાપાર્ટ]], ફ્રેન્ચ લશ્કરી વડો (અ. ૧૮૨૧)
* ૧૭૯૮ – [[સંગોલી રાયન્ના]], ભારતીય યોદ્ધા (અ. ૧૮૩૧)
* ૧૮૭૨ – [[શ્રી અરવિંદ]] (શ્રી ઔરબિન્દો),ભારતીય લેખક અને તત્વચિંતક (અ. ૧૯૫૦)
* ૧૮૭૩ – [[રામપ્રસાદ ચંદા]], ભારતીય પુરાતત્ત્વવિદ અને ઇતિહાસકાર (દ. ૧૯૪૨)
* ૧૯૦૪ – [[આસિમ રાંદેરી]], ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક (અ. ૨૦૦૯)
* ૧૯૪૫ – [[ખાલિદા ઝિયા]], બાંગ્લાદેશી રાજકારણી, બાંગ્લાદેશના ૧૦મા વડા પ્રધાન
* ૧૯૪૭ – [[રાખી ગુલઝાર]], ભારતીય ફિલ્મ અભિનેત્રી