મનોવિષ્લેષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું મનોવિષલેેષણ નું નામ બદલી ને મનોવિષ્લેષણ કરવામાં આવ્યું છે. |
નાનુંNo edit summary |
||
લીટી ૧:
'''મનોવિષ્લેષણ'''એ મનોવિજ્ઞાનની એક વિચાર ધારા છે. મનોવિજ્ઞાનમાં મનોવિષ્લેષણ એ એક વાદ છે. જેમા સિગ્મન્ડ ફ્રોઇડનો મહત્વ નો ભાગ હતો. આ વાદ મનનાં ૩ ભાગ રજુ કરે છે:
૧. જાગૃત મન</br>
૨. અજાગૃત મન, અને</br>
૩. અર્ધજાગૃત મન</br>
માનવીના વર્તન પર અજાગૃત મન અને અર્ધજાગૃત મનનો સૌથી વધુ પ્રભાવ હોય છે. સિગ્મન ફ્રોઇડ સ્વપ્નને અજાગૃત મન સુધી પહોચવાનો રાજમાર્ગ કહે છે. અજાગૃત મન સુધી પહોચવાથી વ્યકતીનાં 'સ્વ'ને સમજી શકાય છે.
== બાહ્ય કડીઓ ==
*[http://books.google.co.in/books?id=rj2URHLr6-UC&printsec=frontcover#v=onepage&q=&f=true
*[http://www.freud-sigmund.com સિગ્મન્ડ ફ્રોઇડના
*[http://www.personalityresearch.org/psychoanalysis.html પ્રતિભાવાન થવાના મહાન ઉપાયો]
* [http://www.socioportal.ru/ મનોવિશ્લેષણની શરતો અને માન્યતાઓ (રશિયા)]
|